1000+ Best Gujarati Suvichar Collection | ગુજરાતી સુવિચાર કલેક્શન

નમસ્કાર, આપ સૌનું અમારી બ્લોગ પોસ્ટ માં સ્વાગત છે. અહીં અમે એક સરસ વિષય લઈને આવ્યા છીએ (ગુજરાતી સુવિચાર). આશા છે કે તમને આમારા સુવિચારો ખુબ ગમશે. 

અહીં તમને સારા એવા સુવિચાર મળશે. અહીં તમને Whatsapp , Instagram , Twitter વગેરે માં સ્ટોરી, સ્ટેટસ કે પોસ્ટ અપલોડ કરવા માટે સૌથી બેસ્ટ કલેક્શન મળશે. આ સુવિચારો નો ઉપયોગ તમે સારી રીતે સોશિયલ મીડિયા માં કરી શકો છો. સારા સુવિચાર ની મન પર ખુબ સારી અસર થાય છે. મન પ્રફુલ્લિત થઇ જાય છે. આ સુવિચારો ને તમે તમારા જીવન માં ઉતારી ને ખુબ આગળ વધી શકો છો. તમે તમારા જીવન નો માર્ગ બદલી શકો છો. અને એક સાચી દિશા માં તમારા જીવન ને આગળ વધારી શકો છો. આશા છે કે તમને અમારી પોસ્ટ ગમશે અને તમે પોતાના મિત્રો અને પરિવાર સાથે શેર કરશો. 


Gujarati Suvichar




જે આનંદ આપણે મેળવીએ છીએ તેનો થાક લાગે છે, 

પરંતુ જે આનંદ આપણે બીજાને આપીએ છીએ તેનો થાક લાગતો નથી......//


જિંદગી માણસ ને ચાન્સ આપે છે,

માણસ ને ચોઈસ નથી આપતી.....//


જીવન ડોકટરની ગોળી સાથે નહીં,

પણ મિત્રોની ટોળી સાથે જીવવાનું હોય છે.....//


જિંદગી મને રોજ શીખવે કે જીવતા શીખ

એક સંધાતા તેર તૂટે તો પણ સિવતા શીખ.....//


તમારી કુશળતા પર દરેક વ્યક્તિ ત્યાં સુધી ભરોસો નહીં કરે,

"જ્યાં સુધી તમે" 'સફળ' નહીં બનો.....//


છેતરાયેલ અને ઘડાયેલ

ક્યારેય પાછા પડતાં નથી.....//


કિસ્મતમાં લખેલું તો.

એક દિવસ મળી જ જશે.

હે ઈશ્વર આપવું હોય તો એ આપ,

જે નસીબમાં જ નથી.....//


તૂટતા સંબધ ની

દોરી દેખાય તો જરાક તપાસી લેજો

કાતર કદાચ પોતાના થી જ તો નથી લાગી ને

ઘણી વાર એવું બનતું હોય છે એ પાછળ હાથ

સામે વાળા નો જ નથી હોતો.....//


જ્યારે તમને લાગે કે બધું તમારી વિરુદ્ધ થઈ રહ્યું છે, ત્યારે યાદ રાખો કે વિમાનને

ઉપર જવા માટે પવનની વિરુદ્ધ જવું પડે છે, નહીં કે પવન સાથે.....//


મૂળ વગરના વૃક્ષ,

ને વિશ્વાસ વગર ના સબંધ,

વધુ સમય ટકતા નથી....//


Suvichar Gujarati




ભાગ્ય અને કર્મ

નસીબ અને પ્રયત્ન

બને એક જ વસ્તુ છે,

જેમ કાલનું દૂધ આજે દહીં બને છે

તેમ ભૂતકાળના કર્મો

આજે નસીબ બનીને પ્રગટ થાય છે....//


કાં તો સાવ ઓગળી જવું,

કાં તો સાવ ઠરી જવું,

પ્રેમ માં વચ્ચેના રસ્તા નથી હોતા.....//


દુનિયા શુ કહે,

એનો વિચાર ના કરતા,

તમારુ દિલ કહે એ કરજો,

કરણ કે દુનિયા પારકી છે,

અને દિલ પોતાનુ.....//     


જિંદગીને જાણવા કરતા માણવાનું વધારે રાખો,

કારણ કે જયારે જાણી લેશો ત્યારે ખ્યાલ આવશે

કે માણવાનો સમય તો જાણવામાં જ નીકળી ગયો...../


અંદરથી સળગતો હોય એની જોડે બેસવા જજો,

લાશ સળગ્યા પછીનું બેસણું “વેસ્ટ ઓફ ટાઇમ” છે.....//


ભુલી જવુ અને ભુલાવી દેવુ,

આ બધુ તો મગજ નું કામ છે.

તમે તો દિલમાં રહો છો,

ચિંતા ના કરતા.....//


સંબધ એ નથી

કે તમે કોની પાસે કેટલું સુખ મેળવો છો,

સંબધ તો એ છે કે તમે કોના વગર

કેટલી એકલતા અનુભવો છો.....//


કિંમતી તો ઘણુ બધુ હોય છે જીવન માં

પણ દરેક વસ્તુ ની કિંમત ફકત

સમય જ સમજાવી શકે છે.....//


વ્યક્તિ ને સમજવા માટે દર વખતે ભાષાની જરૂરત નથી હોતી,

એનું વર્તન પણ ઘણું બધું કહી દે છે.....//


કદર હોય કે કિંમત

બહાર ના જ કરે,

ઘર ના તો ખાલી સંભળાવે.....// 


Suvichar in Gujarati



સમજો તો સારું

ના સમજો તો

એ તમારું બહાનું ....//


મેં એને પૂછ્યું કેવી રીતે નીકળી જાય

એક પળ માં જીવ,

એને ચાલતા ચાલતા પકડેલો હાથ છોડી દીધો.....//


માટી જો ચંમ્પલને ચોટીને આવે તો તે ઘરના ઉંમરા સુધી જ આવી શકે છે,

પણ જો એમાટલું બનીને આવે તો ઘરના પણિયારે પુજાય છે,

ઍમ વ્યક્તિનું નહીં પણ વ્યક્તિ ના “ઘડતર” નું મહત્વ છે.....//


ભૂખ લાગે ત્યારે ખાવું તે પ્રકૃતિ છે,

પારકાનું પડાવીને ખાવું તે વિકૃતિ છે, 

ભૂખ્યા રહીને બીજાને ખવડાવવું તે સંસ્કૃતિ છે.....//


બીજા નુ પણી ત્યરે જ માપવુ,

જ્યારે ખુદ ને તરતા આવડતુ હોય......// 


ભુલ અને ઇશ્વર,

માનો તો જ દેખાય......//  


જીવી લઈએ એ જ જિંદગી,

વિતે એને વખત કહેવાય.....//


લાખ રૂપિયા ની ઘડિયાળ ભલેને આપણા હાથમાં હોય,

પણ સમય તો પ્રભુ ના હાથમાં જ છે.....//


અત્યારની પરિસ્થિતિ પ્રમાણે,

મનથી જો મહેમાન થવાય ને,

તો સગાનું ઝુંપડુ પણ મહેલ લાગે.....//


જે માણસ તમને રડવા માટે

ખભો આપે છે ને સાહેબ

એ જ માણસ પાસે રડવા માટે

કોઈનો ખભો નથી હોતો.....//


Gujarati Suvichar 2021



દુનિયા માં ઘણા ઓછા લોકો હોય છે,

એવા જે જેવા દેખાય છે એ એવા જ હોય છે.....//


જો પડછાયો કદ કરતાં અને..

વાતો હેસીયત કરતા..

મોટી થવા લાગે ત્યારે સમજવું કે..

સુરજ આથમવાનો સમય થયો છે.....//


કોઈની ભૂલ હોય તો

શુભચિંતક બની કાનમાં કહેજો,

ગામમાં નહીં…..//


કેટલી ધીરજ હશે એ ટપાલ ના જમાના મા‍‍,

આજે બે મિનિટ મોડો રીપ્લાય આપી એ તો 

લોકો ને શક થવા લાગે છે.....//


હૃદય પર જો પ્રભુનું આસન હોય અને મન પર જ પ્રભુનું શાસન,

હોય તેનું જીવન હંમેશા વૃંદાવન હોય.....//


મુશ્કેલ સમયમાં સાથ 

આપવાના બદલે જ્ઞાન આપે,

એવા લોકોથી હંમેશા દુર રહેવું.....//


કિસ્મતમાં લખેલું તો

એક દિવસ મળી જ જશે

હે ઈશ્વર આપવું હોય તો એ આપ

જે નસીબમાં જ નથી.....//


સબંધ વટ કરવાથી નહીં,

વાત કરવાથી સચવાય છે.....//


જીવનમાં તોફાન આવે તે પણ જરૂરી છે,

ખબર તો પડે, કોણ હાથ છોડાવીને ભાગે છે,

ને કોણ હાથ પકડીને સાથે ચાલે.....//


વાણી બતાવી દે છે કે સ્વભાવ કેવો છે,

દલીલ બતાવી દે છે કે જ્ઞાન કેવું છે.....//


Suvichar in Gujarati 2020



કોઈની લાગવગની જરુર નથી

તારી સાથેનો પ્રેમનો કેસ

હું જાતે જ જીતી લઈશ.....//


કોઈ પણ વ્યક્તિ ને ઊંધું સમજતા પહેલા

એક વાર એને સિધી રીતે સમજીલો

કદાચ સબંધ સચવાઈ જાય.....//


સંબંધો માં શક્તિ અને બુદ્ધિ કરતા,

સમજદારી અને ભરોસો વધારે મહત્વના છે.....//


બિના કિતાબો કે જો પઢાઇ શીખી જાતી હૈ, 

ઉસે 'જિંદગી' કહતે હે.....//


સમય અને ભાગ્ય બંને પરિવર્તનશીલ છે,

માટે એના પર ક્યારેય અભિમાન ના કરવું જોઈએ.....//


આ દુનિયા ની

સૌથી મોટી તકલીફ એ છે કે

લોકો સાચું મનમાં બોલે છે

અને ખોટું બુમો પાડી ને બોલે છે....//


એક ઇરછા છે મારી

કે હું હંમેશા તારી છેલ્લી ઇરછા બની ને રહું.....//


જીવનમાં બધું જ મળશે પણ સંબંધો નહીં મળે,

ગુમાવેલા પૈસા ફરી કમાઈ લેવાશે,

ગુમાવેલા સંબંધો નહીં કમાઈ શકો.....//


બીજાની ભૂલ કાઢવા માટે ભેજું જોઈએ, 

અને પોતાની ભૂલ સ્વીકારવા માટે કલેજું જોઈએ, 

સુખી થવા માટે ત્રણ વસ્તુ યાદ રાખવી, 

રડવું નહી લડવું નહી કોઈને નડવું નહી.....//


ભગવાન ત્યારે જ યાદ આવે,

જ્યારે તમારાથી કઈ ના થાય.....//


Good Morning Suvichar 



સ્થિતિ ગમે તેવી હોય

પરિસ્થિતિ ને અનુકૂળ રહેવું

નઈ તો પથારી ફરી જતા

વાર નથી લાગતી.....//


જો કોઈ ગેરસમજ હોય

તો એકબીજા ને થોડા સવાલો કરી દેજો,

કેમ કે ખામોશી માં સંબધ મરી જતા હોય છે.....//


કૂંડામાં રહીને વડ વૃક્ષ ના બની શકાય,

મોટા થવું હોય તો જમીન માં ઉતરવું પડે.....//


ઇશ્વર માનવી ને લાયકાત કરતાં વધારે સુખ નથી આપતો, 

પણ સહનશક્તિ કરતાં વધારે દુઃખ પણ આપતો નથી.....//


છેતરાયેલ અને ઘડાયેલ,

ક્યારેય પાછા પડતાં નથી.....//


ભલે આખી દુનિયાની

સિસ્ટમ હેક થઇ જાય

એક વાયરસ થી,

પણ મારા દિલની સિસ્ટમ ને

તો એક તુ જ છે જે હેક કરી દે છે.....//


ઉદાસ લોકો ને જયારે ખુશી મળે છે,

ત્યારે એમના ચેહરા ની

ચમક જ કંઈ અલગ હોય છે.....//


જ્યારે જ્યારે ચુપ રહ્યો છું ત્યારે ત્યારે ‘ લોકોને સારો લાગ્યો છું, 

જ્યારે જ્યારે સત્ય કહ્યું છે ત્યારે – 

પારકા તો દુર,

પોતાનાઓને પણ કડવો ઝેર લાગ્યો.....//


V.I.P લોકો સાથેના સંબંધો માં ફક્ત સલાહ મળશે,
તમારા લેવલ ના લોકો જોડે સબંધ રાખો અડધી રાતે કામ આવશે....//


જિંદગી ને માણો,

લોકો યાદ કરે એવું જીવો.....// 


Gujarati Thought



ગુલાબ તો મારી પાસે પણ છે
સાહેબ પણ એની સુગંધ
બીજા ના નસીબ માં છે.....//


બસ મારા હસવાનું કારણ બની ને રહેજે,

ખાલી જિંદગીમાં જ નહિ,



ફરિયાદો ની પણ કિમત છે,

બધા ને નથી કરી શકાતી,

હજી તો આવ્યા ત્યાં જ તમે જાવું જાવું કરો છો,

વાત અધૂરી રાખી તમે કાયમ આવું જ કરો છો.....// 


જો સ્ત્રીના પ્રેમ માં જીદ ના હોત,

તો આજે કૃષ્ણના મંદિરમાં એની બાજુમાં 

રાધા ના હોત.....//   


જીવન દુ:ખ નથી આપતુ,

જીવન મા લીધેલ નિર્ણયો દુ:ખ આપે છે.....// 


ખુશ રહેવા માટે ભૂલ ને ભૂલતા શીખો,
પછી એ આપણી હોય કે બીજા કોઈ ની.....//


જખમો જ જીવાડી રહ્યા છે,

સાહેબ .......

બાકી બધા તો રમાડી રહ્યા છે.....//  


ના પૂછતા મને મારા આંસુઓનું કારણ
તમારું જ નામ સાંભળીને
તમને સારું નહીં લાગે.....//


કોણ કહે છે
કે નજદિકીઓ થી જ પ્રેમ વધે છે
અહીં તો દુરી ઓ વધતી ગઈ
અનેં પ્રેમ વધતો ગયો.....//


જીભ ન શબ્દો અને શબ્દો નો વટ,

માણસ નુ મગજ નહી,

એના ખિસ્સા નો ભાર નક્કી કરે છે.....// 


Latest Suvichar Gujarati



માણસ ભગવાન ની પુજા નથી કરતો, 

પરંતુ તેમની મુર્તિ માં છુપાયેલી 

પોતાની મહત્વાકાંક્ષા ની પુજા કરે છે.....// 


લોકો કહે છે કે,

પૈસા થી બધું ખરીદી શકાય છે, 

તો પૈસા થી કોઈના પર ઉતરી ગયેલ "વિશ્વાસ" ખરીદી બતાવો.....//


કોઈ કામ માટે ભીતરનો અવાજ ના પાડે

તો તે કામ છોડી દેજો.....//


જેને જોવા માત્રથી
ખુશીનો અહેસાસ થાય
એને જ તો વહાલા
નિર્દોષ પ્રેમ કહેવાય.....//


કાશ કોઈ તારો તૂટે
અને હું દુઆ માંગી લઉં
જિંદગી ભર તારો સાથ નહિ
પણ જ્યાં સુધી તું સાથે છે
ત્યાં સુધી ની જિંદગી માંગી લઉં.....//


દર્શન કરવા હોય તો અંદરના મંદીરના કરો,

ઘણુ બધુ જોવા મળશે.....//


પરિવર્તન અનિવાર્ય છે. 

પાણીને પણ તરવું હોય તો બરફ બનવું જ પડે છે.....//


ભૂલ થઇ હોય તો સ્વીકારી લેવી,

એક ભૂલના કારણે વર્ષો જુના સંબંધો પણ બગડી શકે છે.....//


પોતાનો પરીચય જો પોતે જ આપવો પડે

તો સમજવુ કે સફળતા હજુ દુર છે.....//


માઁ થી મોટું કોઈ નથી
કારણ કે માઁ ની માઁ પણ
નાની કહેવાય છે.....//


Gujarati Suvakyo



એમ તો ઘણી ફરિયાદ છે તારા થી,
પણ ભૂલી જવા માટે
તારી એક સ્માઈલ જ કાફી છે.....//


હસી જવાથી,

અને હટી જવાથી,

ઘણા બધા પ્રોબ્લેમ નો અંત આવી જાય છે.....//


લોકો કહે છે પૈસા રાખજો ખરાબ સમય માં કામ આવશે, 

હું કહું છું કે સારા લોકો સાથે રાખજો ખરાબ સમય જ નહીં આવવા દે.....//


જીતવું જ હોય તો કોઈકનું દિલ જીતો,

દુનિયા જીતીને તો સિકંદરે પણ કંઈ ઉખાડી નહોતું લીધું.....//


સુઈ જાય છે બધા
પોતાની કાલ માટે
પણ એ કોઇ નથી વીચારતુ કે
આજે જેનું દિલ દુભાવ્યું
એ સુતા હશે કે નહીં.....//


સંબધ માં જો સારી વાતો ગણસો
અને ખરાબ વાતો ને અવગણસો
તો એ કયારેય નહીં તૂટે....//


પોતાની ઓળખાણ બતાવવા માં સમય બરબાદ ન કરો, 

મહેનત કરો સમય ખુદ તમારી ઓળખાણ બીજાને કરાવશે.....//


સભ્યતાના લીધે રાખેલ મૌન,
ક્યારેક તમને મુર્ખ કે નબળા સાબિત કરે છે.....//


ઈચ્છા હતી કે
એ પણ મને યાદ કરે
મારી જેમ,
પણ એ તો ઈચ્છા હતી અને
ઈચ્છા જ રહી ગઈ.....//


મૂડ સારો હોય
ત્યારે દરેક વ્યક્તિ સારી વાતો કરે છે,
વ્યક્તિ ની ઓળખ ત્યારે થાય
જયારે એનો મૂડ ખરાબ હોય છે.....//


Best Suvichar in Gujarati



કોઈ ની જીંદગી બગાડી પોતાની જીંદગી સુધારવી, 

તેની સજા આજે નહીં તો કાલે મળે છે જરૂર.....//


અજવાળામાં એકલા ચાલવા કરતા,
અંધારામાં મિત્રો સાથે સફર કરવી સારી.....//


દોસ્તી ની તો
કઈ વ્યાખ્યા હોતી હસે
હાથ ફેલાવીએ ને
હૈયુ આપીદે એ મિત્ર.....//


દરબાર ભરી બેઠી છે મારી લાગણી ઓ
ચર્ચા છે કે તારી ચાહત માં
વધારો કઈ રીતે કરવો.....//


જેની પાસે ધીરજ છે, 

તે જે કાંઈ ઈચ્છા કરે તે પ્રાપ્ત કરી શકે છે.....// 


માર્ગદર્શન જો સાચું હોય ને સાહેબ,
તો દીવાનો પ્રકાશ પણ સૂરજનું કામ કરી જાય છે.....//


જિંદગીમાં
સૌથી વધારે દુ:ખ
બે જ સમયે આવે છે
જેની સાથે પ્રેમ નથી
એની સાથે જીવવું
અને જેની સાથે પ્રેમ છે
એના વગર જીવવું.....//


એમ જ નથી લખાતાં નામ ઇતિહાસ માં સાહેબ,
સારું કામ કરતા
ક્યારેક બદનામી મળે તો સ્વીકારી પણ લેજો.....//


જયારે આપણો સમય જ ખરાબ ચાલતો હોય ત્યારે આપણી
પાસેથી શીખેલા આપણ ને જ સલાહ આપી ને જતા રહે છે.....//


વાત કરવાથી જો વાત બની જતી હોય તો વાત કરી લેવી જોઈએ,
ચૂપ રહેવાથી સંબંધો બગડી જતા હોય છે.....//


નાના સુવિચાર ગુજરાતી



જીવનમાં કશુંક મોટું મળે
ત્યારે નાનાને છોડી ન દો
કારણકે સાહેબ
સોયની જરૂર પડે ત્યારે
તલવાર કામ નથી આવતી.....//


100 નિષ્ક્રિય અને દેખાડાનાં સબંધો કરતા
એક સક્રિય અને લાગણીનો સબંધ સારો.....//


દ્વારકા વાળો પણ ઘાયલ થાય સાહેબ, 

જયારે સુદામા જેવા દોસ્ત યાદ આવે.....//


કેટલાક લોકો સાથેના તમારા સબંધો ભગવાન જ ખરાબ કરી નાખે છે,
કારણ કે તે તમારી જિંદગી ખરાબ થાય તેવુ ઈચ્છતા નથી.....//


સ્મિત કરતો ચેહરો
તમારી શાન વધારે છે
પરંતુ સ્મિત સાથે કરેલું કાર્ય
તમારી ઓળખ વધારે છે.....//


દિલ માં જો હિંમત ન હોય
તો પ્રેમ નથી મળતો
ખાલી બેસી રહેવાથી
આટલો મોટો ખજાનો નથી મળતો.....//


કયું ઉડવા વાળું પક્ષી પણ ઘમંડ નથી કરતું કારણ કે, 

એણે પણ ખબર છે કે આકાશમાં બેસવાની જગ્યાનથી હોતી.....//


નજર અંદાઝ તો ઘણું કરવા જેવું હોય છે,

પણ અંદાઝ એવો રાખવો કે બધું નજરમાં રહે છે.....//


પરિવાર અને પેટની ભૂખ
માણસને ઝુકાવે છે,
નહિતર સ્વાભિમાન તો
સુદામાનું પણ ક્યાં ઓછું હતું.....//


જો પગરખાં પગ માં દુઃખ આપતા હોય
તો સમજી લેવું માપના નથી,
એમ જે સંબધ દુઃખ આપતા હોય
તો સમજી લેવું આપણા નથી.....//


ખોટી રીત અપનાવીને સફળ થવાથી ઘણું સારું છે,

સાચી રીત અપનાવીને નિષ્ફળ થઈ જવું.


એકલા છો તો…

વિચારો પર નિયંત્રણ રાખો

અને

સૌની સાથે છો તો..

જીભ પર નિયંત્રણ રાખો…


જેટલો મુશ્કેલ સંઘર્ષ હશે,

જીત એટલી જ શાનદાર હશે.


માત્ર સપના જોવાથી કંઈ થતું નથી

સફળતા પ્રયાસોથી મળે છે.


જે લોકો પડી જવાથી ડરે છે,

તેઓ ક્યારેય ઊંચા ઉડી શકતા નથી.

જીવનમાં જ્યારે તમારી પાસે કંઇ બચ્યું જ ના હોય

ત્યારે તમારું ભવિષ્ય તો બાકી જ હોય.🙏


જ્યારે જ્યારે હું ચુપ રહ્યો છું ત્યારે ત્યારે હું લોકોને સારો લાગ્યો છું ,

જ્યારે જ્યારે હું સત્ય કહ્યું છે ત્યારે પારકા તો દુર પણ પોતાનાઓને પણ હું કડવો ઝેર લાગ્યો છું.


ઇશ્વર માનવી ને લાયકાત કરતાં વધારે સુખ નથી આપતો, અને એ જ ઈશ્વર સહનશક્તિ કરતાં વધારે દુઃખ પણ આપણ ને આપતો નથી.


આપણાં સંબંધમાં જ્યાં બુદ્ધિનું શાસન ચાલે છે ત્યાં ત્યાં સંબંધ હારે છે,

અને જ્યાં હૃદયનું શાસન ચાલે છે

ત્યાં ત્યાં સંબંધ જીતે છે.


બીજાની ભૂલ કાઢવા માટે ભેજું 🧠જોઈએ છે અને પોતાની ભૂલ સ્વીકારવા માટે કલેજું ❤️જોઈએ છે.


સુખી થવા માટે ત્રણ વસ્તુ હમેશાં યાદ રાખવી

રડવું નહી, જરૂર વગર લડવું નહી અને કોઈને નડવું નહી.🙏


બિના કિતાબો 📚 કે જો પઢાઇ શીખી જાતી હૈ , ઉસે જિંદગી કહતે.🙏


માણસ તો એકદમ સિમ્પલ છે, ખાલી માણસાઈ જ કોમ્પ્લિકેટેડ છે.


જીવનમાં ક્યારેક તોફાન આવે તે પણ ખૂબ જરૂરી છે, કારણકે આપણને ખબર તો પડે કોણ હાથ છોડાવીને ભાગે છે, ને કોણ હાથ પકડીને સાથે ચાલે છે.🙏


જો રસ્તો સુંદર હોય તો લક્ષ્ય ની ચિંતા જ કરવી નહિ અને જો લક્ષ્ય સુંદર હોય તો રસ્તાની ચિંતા ક્યારેય કરવી નહિ.


❤️ આપણા હૃદય માં જો પ્રભુનું આસન હોય અને આપણા મન માં પ્રભુનું શાસન હોય તેનું જીવન હંમેશા વૃંદાવન જ હોય. 🙏


આપણ ને જિંદગી મળવી એ તો નસીબની વાત છે, મૃત્યુ મળવું એ સમય સમય ની વાત છે, પણ મૃત્યુ પછી પણ કોઈના હૃદયમાં હમેશાં જીવતાં રહેવું એ જિંદગીમાં કરેલા આપણા કરેલા કર્મની વાત છે



આપણને ભૂખ લાગે ત્યારે ખાવું તે પ્રકૃતિક છે,

પારકાનું પડાવીને ખાવું એ તો વિકૃતિ છે,

અને ભૂખ્યા રહીને બીજાને ખવડાવવું તે તો આપણી સંસ્કૃતિ છે.


⌚લાખો રૂપિયા ની ઘડિયાળ ભલેને આપણા હાથમાં હોય પણ સમય તો પ્રભુ ના હાથમાં જ રેહવાનો છે. 🙏


કૌન કહેતા હૈ કી આદમી અપની કિસ્મત ખુદ હી લિખતા હૈ, અગર યે સચ હોતા તો કિસ્મત મેં દર્દ કૌન લિખતા. 🙏


સફળતા એ તમારો પરિચય આ દુનિયા સાથે કરાવે છે, અને નિષ્ફળતા એ તમને દુનિયાનો પરિચય કરાવે છે.🙏


દરેક વ્યક્તિ ને સમજવા માટે દર વખતે

ભાષાની જરૂરત નથી હોતી સાહેબ, એનું વર્તન પણ ઘણું બધું કહી દે છે. 🙏


પ્રતિજ્ઞા એક જ કાફી છે આપણને મંજિલ સુધી પહોંચાડવા માટે વિકલ્પો તો ઘણાં બધાં મળશે રસ્તો ભૂલવાડવા માટે. 🛣️


જે આનંદ આપણે મેળવીએ છીએ તેનો થાક આપણને લાગે છે,

પરંતુ જે આનંદ આપણે બીજાને આપીએ છીએ તેનો થાક આપણને લાગતો નથી..

પહેલાં બે માણસો ઝગડતા ત્યારે ત્રીજો છોડાવવા આવતો, આજકાલ તો જમાનો એવો આવ્યો કે ત્રીજો માણસ તો વિડીયો ઉતારવા માંડે છે.😅


તમારી કુશળતા પર દરેક વ્યક્તિ

ત્યાં સુધી ભરોસો નહીં કરે

જ્યાં સુધી તમે જીવન માં સફળ નહીં બનો.


કોઈ પણ સાથે સંબંધો કેટલા પણ ખરાબ થઈ જાય તેને તોડીએ નહીં તો સારું રહે,

કેમ કે, પાણી ગમે તેટલું પણ ડોળુ હોય એનાંથી કોઈ ની તરસ ન છીપાવી શકાય તો કંઈ નહીં, પણ આગ તો ઓલવી જ શકાય છે.


💵 પૈસા વગર જીંદગી માણી શકાય

પરંતુ જીદગી વગર પૈસા વાપરી શકાય નહીં. 🙏


માટી જો ચંમ્પલને ચોટીને આવે તો તે

આપણા ઘરના ઉંમરા સુધી જ આવી શકે છે

પણ જો એ માટી માટલું બનીને આવે

તો ઘરના પણિયારે પુજાય છે,

આમ વ્યક્તિનું નહીં પણ વ્યક્તિનું

ઘડતર નું મહત્વ છે.


જીવન માં સાચી દિશા અને સાચા સમય નું જ્ઞાન ન હોય તો આપણને ઉગતો સુરજ પણ આથમતો દેખાય છે.🌅


માણસ ભગવાન ની પુજા નથી કરતો,

પરંતુ માણસ તેમની મુર્તિ માં છુપાયેલી પોતાની મહત્વાકાંક્ષા ની પુજા કરતો હોય છે.


જીવન માં હમેશા પરિવર્તન અનિવાર્ય છે,

જુઓને પાણીને પણ તરવું હોય તો બરફ બનવું જ પડે છે.


ક્યાંક તો આપણી જરૂર હશે આ દુનિયામાં

ઇશ્વરે એમ જ તો મહેનત નહીં કરી હોય આપણને બનાવવાની ને એટલે આ જીંદગી શીખવે તે શીખી લેવાય કયો પાઠ કયારે કામ લાગી જાય કોને ખબર છે.


ઘણાં લોકો કહે છે ખૂબ પૈસા રાખજો ખરાબ સમય માં કામ આવશે, પણ હું કહું છું કે સારા લોકો સાથે સબંધ રાખજો કારણ કે તે લોકો ખરાબ સમય જ નહીં આવવા દે.


ખોટું બોલવાથી પાપ લાગે છે,

પણ સાચું બોલવાથી ક્યારેક પથારી ફરી જાય એનું શું. 😅


પવિત્ર વિચારનું જીવન માં સદા મનન કરવું જોઈએ,

અને હલકા સંસ્કારોને દૂર કરવા હમેશા મથવું જોઈએ જ.


જ્યારે પણ હું કોઈને હસતા જોવું છું,

ત્યારે મને વિશ્વાસ આવી જાય છે,

કે જીવન માં ખુશી ખાલી પૈસાથી નથી મળતી,

જેનું મન મસ્ત છે એની પાસે જીવન માં બધું જ છે.


જીવનમાં જ્યારે તમારી પાસે કંઇ જ બચ્યું ના હોય,

ત્યારે તમારી પાસે ભવિષ્ય તો બાકી જ હોય છે.


જિંદગીમાં એ જ વ્યક્તિ ખૂબ ખુશ રહી શકે છે, જેમના પર કોઈ દુશ્મન “લીંબુ” ફેંકે તો

તે તેનું સરબત બનાવી ને પી જાય,

બાકી કેટલાય લોકો તો “વહેમ થી” જ મરી જાય છે.


ઈશ્વરના ચોપડામાં આપણું બોલેલું

વિચારેલું કે વાંચેલું નહી પરંતુ આપણું કરેલું કર્મ જ નોંધાય છે,

એમ આપણે જીવનમાં પસ્તાવો કરવાનું છોડી

કંઈક એવું કરો કે તમને છોડનારા લોકો પસ્તાય.


જો કોઈ પણ સારી વ્યક્તિથી કાંઈ ભૂલ થાય

તો સહન કરી લેજો,

કારણકે મોતી જો કચરામાં પડી જાય

તો પણ એ હેમશા કિંમતી જ રહે છે.


મહેનત એ એવી સોનેરી ચાવી છે,

જે આપણા ભાગ્ય ના દ્વાર ઉઘાડી નાખે છે.


માણસ એ પોતાનું ઘમંડ એના સારા સમયે બતાવે છે, પણ એનું પરિણામ એને

તેના સૌથી ખરાબ સમયે જ ભોગવવું પડે છે.


જીવન માં દરેક સંબંધને નામ આપવાની જરૂર જ નથી હોતી સાહેબ, પણ કેટલાક સંબંધને માત્ર દિલથી માન આપવાની જરૂર હોય છે.


અજવાળામાં એકલા ચાલવા કરતા

અંધારામાં આપડા મિત્રો સાથે સફર કરવી એ વધુ સારી છે.

🌸 શુભ સવાર 🌸


પાણી, પૈસા અને પ્રેમ વ્હાલ, વરસાદ અને વિચાર

સમયસર આવે તો જ કામના હોય છે.

સફળતા ક્યારેય કાયમી હોતી જ નથી,


નિષ્ફળતા માટે પણ આજ વાત લાગુ પડે છે.


ફકત એ જ આળસુ માણસ નથી જે કંઈ જ નથી કરતો…

આળસુ તો એ પણ છે જે વધુ સારું કામ કરી શકે છે, પણ કરતો જ નથી.

“કેવો લાગુ છું? “શ્યામવર્ણ પતિએ પત્નીને પૂછ્યું. “કાળીના એક્કા જેવા”

બોલજો એવું કે પડઘા પડે, ઘા નહીં.

ગરમીએ શેઠજીને દવા લેવડાવી, નોકર તો રોજ ડુંગળી ખાતો.

આ આંખોની નીચે જે કાળા ડાઘ છે. ઍ નહી જીવાયેલી જીંદગી નો ભાગ છે.

વૃદ્ધાશ્રમમાં બે વેવાણ મળ્યા! આંખો જ બોલી છે વાંક કોનો!

યુદ્ધ ભલે દિલ અને દિમાગ વચ્ચે હોય પણ હાર તો હમેશા સંબંધની જ હોય છે.

જ્યારે આપણે આપણા સંબંધો માટે સમય નથી કાઢી શકતા ત્યારે સમય આપણા વચ્ચેથી સંબંધ કાઢી નાખે છે.

LOGIC માં કોઈ માનતું નથી બધા ને MAGIC માં જ રસ છે, એટલા માટે જ દેશ માં વૈજ્ઞાનિક કરતાં બાવા વધું FAMOUS છે.

એ ખુલ્લાં પગે માતાજીના મંદિરે દર્શન કરવા ગયો. માનતા માની. જો મારી પત્ની આ વખતે દીકરો જણસે તો, એ ૧૧ કુંવારીકાને જમાડશે.

કેટલીકવાર વ્યક્તિ ન તો તૂટે છે કે ન તો વિખેરાય છે, ફક્ત તેના પોતાના લોકોના ખરાબ વર્તનને કારણે હારી જાય છે.

ભૂલી જાવ કે આ દુનિયા પ્રેમથી ચાલે છે, આ જગત સાધન અને સ્વાર્થથી ચાલે છે.

માટી જો ચપલને ચોટીને આવે તો તે ઘરનાં ઉંબરા સુધી જ આવી શકે પણ જો એ માટલું બનીને આવે તો એ ઘરના પાણીયારે પૂજાય છે.

વ્યક્તિ નું નહિ પણ ઘડતરનું મહત્વ છે. રાત જેટલી કાળી હોય છે, તારા એટલા જ વધારે ચમકે છે, તેવી જ રીતે જેટલી તકલીફો વધુ જીવન એટલું જ વધારે ચમકે છે.

મહાદેવ કહે છે કે, ક્યારેય કોઈ વસ્તુનો ઘમંડ આવી જાય તો સ્મશાનમાં એક ચક્કર લગાવી લેવો, તમારા કરતાં પણ વધારે હોંશિયાર માણસો રાખ બનીને પડ્યા છે.

દરેક વર્ષ જતા જતા બે વાત સમજાવતું જાય છે, કોઈ Permanent નથી ને જીવન આગળ વધતું જાય છે.

બોલજો એવું કે પડઘા પડે, ઘા નહીં.

લોખંડનો સૌથી મોટો દુશ્મન એનો પોતાનો જ કાટ છે. એવી જ રીતે માણસનો સૌથી મોટો દુશ્મન એનો પોતાનો અહમ હોય છે.

જૂઠ ગમે તેટલી ઝડપથી દોડે, તે એક યા બીજા દિવસે ચોક્કસપણે પકડાઈ જ જાય છે.

સ્વાર્થી લોકોએ વ્યર્થ સમય આપવો પડે છે, તેઓ દરેક વસ્તુને તેના પોતાના અર્થમાંથી બહાર કાઢે છે.

જરા વિચારો… કાચ પર પારો નાખો તો તે અરીસો બની જાય છે અને કોઈને અરીસો બતાવો તો તેનો પારો વધી જાય છે.

પુરુષે સ્ત્રીની શક્તિનો અંદાજ ત્યારે જ લગાવવો જોઈએ જ્યારે તેને લેવા આખું જાન કાઢે અને તે સિંહણ ત્યાંથી એકલી આવે!!આજના દરેક પ્રેમીની આ કહાની છે, મજનુ લૈલાને ચાહે છે, અને લૈલા કોઈ બીજાની છે.

જૂઠનો ચહેરો કાળો છે પણ દુનિયાને સત્ય દેખાતું નથી.

ગુસ્સામાં લીધેલા નિર્ણયો ક્રોધ જેટલા જ વિનાશક અને વિનાશક હોય છે.

એક ખરાબ કર્મની નિંદા તમારા કરોડો સત્કર્મોના વિનાશનું કારણ બને છે.

દરેક વ્યક્તિ ઈચ્છે છે કે તેની આવતીકાલ ખૂબ જ સારી હોય, પરંતુ આ મૂંઝવણમાં તે પોતાનો આજનો દિવસ ભૂલી જાય છે અને આવતીકાલ પણ ગુમાવે છે.સત્ય પર તમે ગમે તેટલા પડદા લગાવો, તે એક દિવસ નગ્ન થઈ જાય છે.

સત્યના અવાજમાં એટલો કંટાળો આવે છે કે બોલનારની જીભ કપાઈ જાય છે અને સાંભળનારાના કાનના પડદા ફાટી જાય છે.

દવા નહિ સાચું કહો સાહેબ, દરેકની જીભ કડવી લાગે છે.

સત્ય એ છે કે જેઓ પોતાને સાચા કહે છે તે સૌથી મોટા જુઠ્ઠા હોય છે.

સત્ય બોલનારાઓની અછત છે કારણ કે સત્ય સાંભળવું કોઈને ગમતું નથી.

દરેક વસ્તુનો અતિરેક ખરાબ છે, પછી તે પૈસા હોય, આનંદ હોય, ઈચ્છાઓ હોય કે લોભ હોય, દરેક વસ્તુનો અતિરેક પરિણામમાં અંધકાર જ લાવે છે અને આ અંધકાર જીવન માટે દુઃખદાયક જ છે.

પરિસ્થિતિથી ડરશો નહીં તે હવામાન જેવું છે ક્યારેક સારું અને ક્યારેક ખરાબ, ચાલો ઉભા થઈએ અને સખત લડાઈ કરીએ.

દરેક વખતે ભૂલનું પુનરાવર્તન ન કરો, બીજાની અપેક્ષાઓ પર સફળતાના સપના ન બનાવો. હારનું દુઃખ પણ તમારી જીતને હારમાં ફેરવે છે.

લોભ, ક્રોધ અને દ્વેષ વ્યક્તિને વિચારહીન બનાવી દે છે.

જેઓ સત્તાની બડાઈ કરે છે તેઓ જાણે છે કે બુદ્ધિથી બળ ક્યારેય બળવાન હોતું નથી.

જે લોકો ગુરુનું સન્માન નથી કરતા, તેઓ જાણો કે સમય પણ સારો ગુરુ છે, જે તમને સમય આવ્યે સારું શીખવશે.

દોષ સિર્ફ અંધેરો કા નહીં હોતા કભી રોશની ભી અંધા બના દેતી હૈ.

ઐસા કભી મત સોચા કી મેરી ઝિંદગી ખતમ હો ગયી હૈ એક નયી શુરુઆત કી જાયે તો ધીરે ધીરે સબ સહી હો જાતા હૈ.

માર્ગમાં હજારો મુસીબતો અને પ્રયત્નો અગણિત છે, આનું નામ છે જીવન, ચાલતા રહો સાહેબ.

જીવનનું સત્ય આ છે, બધા જવા માટે જ આવ્યા છે.

આ રીતે ફકીરે જીવનનું ઉદાહરણ આપ્યું, મુઠ્ઠીમાં ધૂળ લીધી અને હવામાં ફેંકી દીધી.

ધીમે ધીમે ઉંમર વિતી જાય છે, જીવન યાદોનું પુસ્તક બની જાય છે.  ક્યારેક કોઈની યાદ બહુ સતાવે છે તો ક્યારેક યાદોના સહારે જિંદગી કપાઈ જાય છે.

જીવનમાં તમે જે ઈચ્છો છો તે મેળવો, ફક્ત એટલું ધ્યાન રાખો કે તમારા મુકામ સુધી પહોંચવાનો રસ્તો ક્યારેય લોકોના દિલ ન તોડે.

જિંદગીને આટલી નજીકથી જોઈ છે, ચહેરા વિચિત્ર દેખાવા લાગ્યા છે.

લોકો જીવતા હોય ત્યાં સુધી અહીં કોસતા હોય છે, માણસ સારો હતો એ સાંભળવા માટે મરવું પડે છે.

દરેક વ્યક્તિ અરીસાની સામે પોતાને શણગારે છે, પરંતુ અરીસાની જેમ સ્વચ્છ હૃદય કોઈ રાખતું નથી.

બહુ ફરિયાદ છે તારી પાસેથી, હે જીંદગી, પણ હું ચૂપ છું કારણ કે તેં જે આપ્યું છે તે ઘણાને નસીબમાં નથી મળતું.

યોગ્ય સમયે લેવામાં આવેલ “કડવી ચુસકી” ઘણીવાર જીવનને “મીઠી” બનાવી દે છે.

સંઘર્ષની રાત જેટલી અંધારી, સફળતાનો સૂરજ ખૂબ જ ચમકતો હોય છે.

દરેક દિવસ સારો ન હોઈ શકે,પરંતુ દરરોજ કંઈક સારું થાય છે.

જીવન બે ક્ષણ માટે છે, તેને જીવવાના બે સિદ્ધાંતો બનાવી લો ફૂલની જેમ રહો અને વિખેરાઈ જાવ તો સુગંધ સમાન છે.

વિચલિત થવા માટે ઘણા વિકલ્પો હશે, મંઝિલ સુધી પહોંચવા માટે એક વિચાર પૂરતો છે.

નવી સવાર, નવો વિશ્વાસ, નવો પ્રકાશ, નવી ઉર્જા, ઉઠો અને પ્રગતિના પંથે ચાલો.

નિષ્કર્ષ

મહાન થવું એ તો સામાન્ય બાબત છે,

પરંતુ સામાન્ય થઈને રહેવું

એ ખરેખર મહાન વાત છે 

માતાનું હૃદય બાળકની પાઠશાળા છે.


જે ખોટું શીખવતી નથી તે માતા.


સાચી ગુરુ સેવા વિના વિદ્યા પ્રાપ્ત ન થાય.


જે પોતાના જ્ઞાનને આચરણમાં મૂકે છે, તે જ બુદ્ધિમાન છે.

ગભરાયા વગર સંઘર્ષ કરતા

રહો કેમકે સંઘર્ષ દરમિયાન જ

માણસ એકલો હોય છે સફળતા

મળ્યા પછી આખી દુનિયા

તેની સાથે હોય છે...

વિશ્વાસ એ પ્રેમની પ્રથમ સીડી છે.

જાતને બદલશો,.. તો આખું જગત બદલાઈ જશે.

માનવીનો સાચો મિત્ર તો તેના હાથની દસ આંગળીઓ જ છે.

જેને હારવાનો ડર છે,.. તેની હાર નિશ્ચિત છે.

સંસ્કારો ક્યારેય છોડવા ન જોઈએ.


જો તમારે કામ સારું જ કરવું હોય,.. તો તેને તમે જાતે જ કરો.

અઘરું કામ આવતી કાલે નહીં,.. આજે જ શરૂ કરો.

હાથમાંથી જે છટકી ગયું છે,.. તેના ઉપર અફસોસ ન કરો.

પુસ્તકાલયો એટલે જ્ઞાનની ગંગોતરી

મહેનતથી સફળતા મળે છે,.. વિચારોથી નહીં !

વાંચન ઉદાસ મનને તાજગી આપવાનું કામ કરે છે.


પહેલું ભણતર એ જ છે,.. સભ્યતાથી બોલતા શીખવું.

સાજા થવાની ઈચ્છા કરવી એ પણ એક ઉત્તમ ઔષધિ છે.


સફળ શિક્ષણ સફળ જીવનનો પાયો છે.

પ્રાર્થના એટલે પાપ ધોવાનું માન સરોવર.

સાચી વાત બધાને કડવી લાગે છે.


પ્રેમ પાપીઓને પણ સુધારી દે છે.

સફળતાની કિંમત મનની એકાગ્રતા છે.

કાર્યરત રહેવું એ જ પ્રાર્થના છે.


ખરેખર પરિશ્રમ એ જ જીવનમાં સફળતાનું રહસ્ય અને આત્માનું રત્ન છે.


દરેકને પોતાના જ્ઞાનનું અભિમાન હોય છે

અફસોસ કોઈને પોતાના અભિમાનનું જ્ઞાન નથી હોતું


જિંદગીમાં થોડું જતું કરતા શીખો

જિંદગી હળવી અનુભવશો


અપેક્ષાના અંત બાદ જ

શાંતિની શરૂઆત થાય છે



નાની નાની વાતોને

મોટી ના કરો

એનાથી આપણી જિંદગી નાની થઈ જાય છે

માન્યું કે સમય હેરાન કરી રહ્યો છે

પણ કેવી રીતે જીવવું એ પણ તો શીખવાડી રહ્યો છે


જેને દુષ્કાળમાં જીવવાની આદત હોય

તેને લાગણીનું ઝાપટું પણ અતિવૃષ્ટિ લાગે



ચાલ જિંદગી આજે નવી શરૂઆત કરીએ,

જે આશા બીજા પાસે હતી,

હવે એ ખુદથી રાખીએ


દુનિયાની ચીજોમાં સુખ શોધવું નકામું છે

ખુશીનો ખજાનો તો તમારી અંદર જ છે

હસતા મોઢે દુઃખ સહન કરાવી દે

બસ એનું જ નામ જિંદગી


મલાઈ વગરનું દૂધ નકામું

એમ ભલાઈ વગરનું જીવન નકામું


પહેલા એકલા રહેવામાં ડર લાગતો,

હવે સમજાય છે કે,

એકલા રહેવામાં જ સુકુન છે

ઉદાસ રહેવાની વધુ પડતી આદત સારી નથી,

હસતા રહો અને હસાવતા રહો

કેમ કે જિંદગી તમારી છે


જવાબદારી ક્યારેય ઉંમર જોઈને નથી આવતી,

પણ હા જ્યારે પણ આવે,

તમારા ખભા મજબૂત કરી નાખે છે


યોગ્ય સમયે પીધેલા કડવા ઘૂંટ,

હંમેશા જિંદગીને મધુર બનાવે છે

હવે રાહ છે,

જિંદગીના પુસ્તકનાં છેલ્લા પન્નાઓની,

સાંભળ્યું છે કે અંતમાં બધું ઠીક થઈ જાય છે


જો જીવનમાં કંઈક મેળવવું હોય

તો રીત બદલો ઇરાદો નહીં


લાભ જેમ જેમ વધતો રહેશે

એમ એમ લોભ પણ વધતો રહેશે


સમડીની ઉડવાની ઝડપ જોઈને,

ચકલી ક્યારેય ડિપ્રેશનમાં નથી આવતી

મન ભરીને જીવો

મનમાં ભરીને નહીં

જિંદગી આસાન નથી હોતી,

તેને આસાન બનાવવી પડે છે

થોડી અંદાજથી અને થોડી નજરઅંદાજથી


જોખમ અને ઝખમ,

આ બંનેનો સરવાળો એટલે જિંદગી


દુ:ખ આવ્યું છે અને આવતું રહેશે,

છતાં સવારે સુખ શોધવા નીકળી જવું

એનું નામ જિંદગી


લાઈફને એટલી Seriously ન લો કે,

જીવવાની હળવાશ જ મેહસુસ ન થાય

જિંદગી જે શીખવે તે શીખી લેવાય,

કયો પાઠ ક્યારે કામ લાગી જાય કોને ખબર


જિંદગીની કસોટીમાંથી ઘણા સંબંધો પસાર થાય છે,


અમુક નીકળે છે સાચું સોનું

તો અમુકના પાણી મપાય જાય છે


શતરંજ હોય કે પછી જિંદગી,

જીતવા માટે ધીરજ રાખવી પડે છે દોસ્ત


એક સંતોષપૂણૅ જિંદગી જીવવા માટે એ સ્વીકાર કરવો જરૂરી છે કે,

બધું બધાને નથી મળતું

જ્યારે તમારો સમય ખરાબ હોય છે,

ત્યારે લોકો તમારો હાથ નહીં,

ભૂલો પકડતા હોય છે


જ્યારે તમારો સમય ખરાબ હોય છે

ત્યારે લોકો તમારો હાથ નહીં,

ભૂલો પકડતા હોય છે


જીવનમાં ઘણી ખારાશ ગટગટાવવી પડે છે,

એમને એમ દરિયાદિલ ના થવાય


જિંદગીનો સ્વાદ કંઈક એવો થઈ ગયો છે કે,

પ્રોબ્લમ વગરનો દિવસ

મીઠા વગરના શાક જેવો લાગે છે

હ્રદયમાં સંઘર્ષ અને હોઠો પર સ્મિત,

એ જ તો ખરા જીવનની જીત


અનુભવ થાય તો જ ખબર પડે,

બાકી કોઈની સલાહ પણ મનમાં ખટકે છે


જે થાય એ સારા માટે જ થાય છે,

બસ આના સહારે જ આખી જિંદગી નીકળી જાય છે


જિંદગી ત્યારે સારી લાગે છે,

જ્યારે જીવનમાં આપણે ખુશ હોઈએ

હજી પણ પાતળા કપડા થી સુરજ ને એ હંફાવે છે,

મારી “મા” પાલવ એટલો દમદાર રાખે છે.


“માઁ” સારી રોનક દેખલી જમાને કી મગર,

જો સુકુન તેરે “પહલુ” મેં હૈ વો કહી ભી નહિ.


આંખે ખુલી જબ પહલી દફા તેરા હી ચેહરા દિખા,

જિંદગી કા હર લમ્હા જીના તુજસે હી સીખા “મા”.


સાહેબ, આ દુનિયામાં વગર સ્વાર્થે જો આપણે કોઈ પ્રેમ કરતુ હોય ને

તો એ આપણી “મા” છે.

હું જે કઈ પણ છું અથવા હોવાની આશા રાખું છું,

તેનો શ્રેય ફક્ત મારી મા ને જ જાય છે.


મને દુ:ખી દેખી દુ:ખી કોણ થાતું,

મહા હેતવાળી દયાળી જ માં તું. – કવિ દલપતરામ


હતો હું સૂતો પારણે પુત્ર નાનો,

રડું છેક તો રાખતું કોણ છાનો.


શૈશવ ના અતીતના દ્રશ્યો ની યાદી છે મા

અખ્ખલિત વહેતા પ્રેમ નું ઝરણું છે મા


જીવન ની સુરીલા સ્વરોની સરવાણી છે મા

જીવન નાં સોનેરી શમણાં ઑ ને સંવારે છે મા

તારી આંખ નો ઈશારો માત્ર કાફી હતો

મારો તો વર્ષો થી તારો જ થવા નો ઈરાદો હતો


પ્રેમ પવન જેવો છે

તમે તેને જોઈ શકતા નથી પણ તમે અનુભવી શકો છો


પ્રેમ કરવો ઘણો જ સરળ છે

જેમ માટી ઉપર માટી થી લખવુ

પ્રેમ નિભાવવો એટલો જ મુશ્કેલ છે

જેમ પાણી ઉપર પાણી થી લખવુ

વાત રાખી દિલમાં પણ કહી ન શક્યા

યાદ કર્યા એમને પણ શ્વાસ લઈ ન શક્યા

કોઈએ પુછ્યુ આ દિલ ને કે પ્રીત કોને કરી

જાણવા છતા પણ એનુ નામ લઈ ન શક્યા


બધા સંબંધો ને નામ ની જરૂર નથી,

બસ કોઈક પારકું પોતાનું લાગે એજ પ્રેમ


સાચો પ્રેમ એ આત્મા ને જાગૃત કરે છે,

હૃદય ની અગ્નિ ને રોકે છે

અને

મન ને શાંતિ આપે છે


પ્રેમ માં ઊંઘવા કરતાં જાગવું વધુ ગમે છે

કારણકે

ત્યારે સપના કરતાં હકીકત વધારે સુંદર હોય છે


- શાળાએ સંસ્કારોનું સિંચન કરતું મંદિર છે.


- શાળા અને શિક્ષક માનવજીવનમાં આમૂલ પરિવર્તન આણે છે.


- કોઈ પણ દેશની પ્રગતિ તે દેશની શિક્ષણ વ્યવસ્થા પર આધાર રાખે છે.


- જે વ્યક્તિ દરેક નિરાશામાં તક શોધે છે તે હંમેશા સફળ બને છે.


- યુવાનીમાં આપણે શીખીએ અને વૃદ્ધાવસ્થામાં સમજીએ છીએ.


- સ્વતંત્રતા અમારો જન્મસિદ્ધ અધિકાર છે.


- ભગવાન પણ ભૂતકાળનેબદલી શકતો નથી પરંતુ ઈતિહાસકારો બદલી શકે છે.


- બીમારીના આવ્યા વગર સ્વાસ્થ્યની કોઈ કિંમત નથી હોતી.


- ચિત્ર એટલે મૂંગી કવિતા અને કવિતા એટલે બોલતું ચિત્ર.


- પંખી ચાહે વાદળ થવા, વાદળ ચાહે પંખી થવા.


- એક નાનકડા ફૂલનું સર્જન કરવું એ યુગોનો પરિશ્રમ.


- જીવનને બદલવાની જરૂર નથી. જરૂર કેવળ અભિગમ બદલવાની છે.


- ફળને ચાખ્યા વિના વૃક્ષ વિશે કાંઈ કહેશો નહિ.


- મંદિર બહાર ભિક્ષુક, ભીતર હું, ફર્ક આટલો !


- પ્રસન્નતા બધા સદ્ગુણોની માતા છે.


- અડધોઅડધ દુનિયા અન્યના આનંદને સમજી શકતી નથી.


- દુનિયામાં સુખેથી રહેવું હોય તો તમારી જરૂરિયાત ઓછી કરો.


- અતિશય વેદના હસે છે. અતિશય આનંદ આક્રંદ કરે છે.


- આશા એ ફૂલ વિના મધ બનાવનારી મધમાખી છે.


- હજારો નિરાશામાં અમર આશા છુપાઈ છે.


- આશાની છીપલીમાં જ સિદ્ધિનાં મોતી નીપજે છે.


- આશા નાસ્તાનાં રૂપમાં સારી છે ભોજનનાં રૂપમાં ખરાબ.

નિરાશા નિર્બળતાનું ચિહ્ન છે.


- ઇચ્છાઓ આકાશના જેવી અનંત છે.


- માનવીની ઇચ્છા જ એની અપૂર્ણતા પ્રગટ કરે છે.


- વારંવાર પ્રયત્ન કરવાથી અસંભવ પણ સંભવ બની જાય છે.


- જેણે વધારે પરસેવો પાડયો છે એને લોહી ઓછું

બાળવું પડશે.


- હું તો પ્રયત્નનને જ પરમ સાફલ્ય માનું છું.


- આજે જે પુરુષાર્થ છે તે જ કાલનું ભાગ્ય છે.


- લક્ષણોથી કિંમત અંકાય તે સત્યુગ. લક્ષ્મીથી કિંમત અંકાય તે કલિયુગ.


- બધી જ મહાન ભુલોના પાયમાં અહંકાર હોય છે.


- સફળતાની વાતો કરવાં કરતાં કામ કરીને નિષ્ફળ જવું સારું.


- દરેક કામમાં જોખમ હોય છે પરંતુ કશું નહિ કરવામાં મોટું જોખમ હોય છે.


- મોટામાં મોટી કળા એટલે જીવન જીવવાની કળા.


- પ્રકૃતિ ઇશ્વરનું પ્રકટ રૂપ છે અને કલા મનુષ્યનું.


- જીવિત વ્યક્તિઓની અનેક ભાષા હોય છે, મરેલાની એક.


- એક નાનકડો દોષ પણ સમગ્ર ગુણોનો નાશ કરી શકે છે.


- શબ્દોમાં શક્તિ તથા મનમાં ભક્તિ જોઈએ.


- રૂપાળી ચામડી કરતાં સ્વચ્છ મન અનેકગણું તેજસ્વી છે.


- આળસુ મન શેતાનનું ઘર છે.




- સુંદર શરીરમાં મેલું મન જાણે કે સોનાની થાળીમાં લોઢાની મેખ.


- મનનું માન્યું તો મર્યા, મનને માર્યું તો જીત્યા.


- આજે દુર્લભમાં દુર્લભ ચીજ માણસ છે.


- 'મા'નો અર્થ દુનિયાની બધી જ ભાષાઓમાં મા જ થાય છે.


- આપણું સ્વર્ગ આપણી માતાના ચરણોની નીચે જ છે.


- માતા કદી મરતી નથી અને બાળક કદી મોટો થતો નથી.


- એવું સત્ય બોલવું કે જે હિત, મિત અને ગાલ હોય.


- સત્યને જાણ્યા પછી તેને અમલમાં મૂકીએ તો જ જાણ્યું સાર્થક ગણાય.


- સત્ય સૂચક જ નહિ પ્રેરક પણ હોવું જોઈએ.


- ક્ષણભરની સફળતા વર્ષોની અસફળતાની કમીને પૂરી કરી દે છે.


- જ્યાં અલ્પ મુશ્કેલી ત્યાં અલ્પ સિદ્ધિ.


- સફળ થનારાનાં દુઃખ કોઈ જાણતું નથી.


- આપણે સમયને વેડફીએ પછી સમય આપણને વેડફે છે.


- સમય અને સમુદ્રની ભરતી કોઈની વાટ જોતાં નથી.


- બીજાનું સુખ જોઈને દુઃખી થનારો ક્યારેય સુખી થઈ શકતો નથી.


- સુખ મેળવવાની તમન્ના જ પહાડ જેવાં દુઃખો ઊભા કરે છે.

વ્યક્તિની ધીરજ જ તેને મુશ્કેલીમાંથી ઉગારે છે.


- જે વ્યક્તિ ધીરજ રાખી શકે તે ઈચ્છે તે મેળવી શકે છે.


- મહાન વ્યક્તિઓ વિપત્તિ આવે ત્યારે ધૈર્ય રાખે છે.


- ધીરજ આપણામાં રહેલી નિર્બળતામાં સહાયક છે.


- સદ્ગુણોનું મૂળ નમ્રતા છે.


- નમે તે સૌને ગમે.


- જે તારી સામે ઝૂકી જાય તેની સામે તું પણ ઝૂકી જા.


- મારી નમ્રતા મને હંમેશાં નુકસાનકારક નીવડી છે.


- તમામ ધર્મોનું સાધારણ તત્ત્વ નમ્રતા અને વિનય છે.


- પોતાની શક્તિની સભાનતા આપણને નમ્રતા આપે છે.


- નમ્રતા સમસ્ત ગુણોની આધારશિલા છે.


- મહાપુરુષો જે ઉપકાર કરે છે તેનો બદલો નથી માંગતાં.


- ઉપકાર ભૂલે તે મૂર્ખ અને ઉપકારને કહી બતાવે તે મહામૂર્ખ


- પરોપકારનું પ્રત્યેક કાર્ય સ્વર્ગની તરફ જવાનું એક આગ સોપાન છે.


- તલવાર મારે એક વાર, ઉપકાર મારે વારંવાર.


- જે આપ્યું તે બચશે અને જે બચાવ્યું તે રહી જશે.


- પરોપકાર, પુણ્ય અને પરપીડા પાપ છે.


- સાપ અને પાપ બંને લપાઈ લપાઈને આગળ વધે છે.


- છુપાઈને કરેલું પાપ જીવનભર કાંટાની જેમ સતત દુખ્ય કરે છે.


- સભાનતામાં કરેલું પાપ પણ પુણ્ય બની જાય છે.


- પાપ ન કરવું એ જ દુનિયાની ભલાઈ કરવા જેવું છે.


- જીવીશ, બની શકે તો એકલાં પુસ્તકોથી.


- પુસ્તકો વગરનું ઘર બારી વગરના મકાન જેવું છે.


- ભક્તિ એ પરમાત્મા પાસે પહોંચવાનો રાજમાર્ગ છે.


- હરિનો મારગ છે શૂરાનો, નહિ કાયરનું કામ જો રે.


- વ્યક્તિના શ્રેષ્ઠ ગુણોને વિકસાવવાનું કામ કરતી વિધા એટલે ભક્તિ.


- ભાગ્યની બાબતમાં એક વાત તો નિશ્ચિત જ છે કે તે જરૂરથી બદલાશે જ.


- પ્રત્યેક મનુષ્ય પોતાના ભાગ્યનો શિલ્પી છે.


- જેહના ભાગ્યમાં જેહ સમયે જે હોય, તેહને તે સમયે તે પહોંચે.


- ભાગ્ય સાહસીનો પક્ષ લે છે.


- માતૃભાષા સભ્ય સમાજના નિર્માણનો પાયો છે.


- ભાષાની સમૃદ્ધિ સ્વતંત્રતાનું બીજ છે.


- ભાષા ક્યારેય મરતી નથી.


- ભાષા એટલે વિચારોનો પહેરવેશ.


- જીવન સિવાય બીજું કોઈ ધન નથી.


- મૃત્યુનું કારણ કોઈ રોગ કે અકસ્માત નથી પણ જન્મ છે.


- જન્મ અને મૃત્યુ જગતના બે નિર્વિવાદ સત્ય છે.


- મૃત્યુ અલ્પવિરામ છે પૂર્ણ વિરામ નહિ.


- જીવનમાં ભય પામવા જેવું કશું જ નથી, બધુંય સમજવા જેવું હોય છે.


- હું સફળ થવા નથી ઇચ્છતો, હું ચાહું છું કે મારી જિંદગી સફળ થાય.


- જીવન સિવાય બીજું કોઈ ધન નથી.


- જીવન એક આશ્ચર્ય-શૃંખલા છે.


- તમારું દૈનિક જીવન જ તમારું મંદિર અને તમારો ધર્મ છે.


- જ્ઞાન હૃદયમાં રહે છે, પુસ્તકોમાં નહિ.


- જે જ્ઞાન આચરણમાં પ્રગટ નથી થતું તે જ્ઞાન કેવળ બોજારૂપ છે.


- જે પરાધીન છે તે બધુ દુઃખ છે અને જે સ્વાધીન છે તે

બધું સુખ છે.


- રાક્ષસ પણ પોતાના સ્વાર્થ માટે ઈતિહાસ અને પુરાણનું પ્રમાણ આપી શકે છે.


- સ્વાસ્થ્ય વિના જીવન જીવન જ નથી.


- પહેલું સુખ તે જાતે નર્યા.


- સારી પાચનશક્તિ ભૂખ પર આધાર રાખે છે અને સ્વાસ્થ્ય બન્ને પર.


- હાસ્ય એ પ્રેમની ભાષા છે.


- હાસ્ય વગરનું જગત વિનાશને પાત્ર છે.


- હાસ્યનું મૂળ આનંદમાં નહિ પણ વેદનામાં છુપાયેલું છે.


- હાસ્ય એ જીવનનો રસ છે.


- જે પોતાની જાત પર હસી શકે તેના પર કોઈ હસતું નથી.


- યુદ્ધનું અંતિમ લક્ષ્ય શાંતિ જ હોય છે.


- સારું યુદ્ધ અને ખરાબ શાંતિ જેવી વસ્તુઓ ક્યાંય સાંભળી નથી.


- યૌવન શોભે છે સંયમથી અને સૌંદર્ય શોભે છે શીલથી.


- યૌવનને ચાબુકની નહિ, લગામની જરૂર છે.


- ધન ઉછીનું લેવાથી તે વધુને વધુ વપરાય છે.


- વર્તમાનથી ભવિષ્યને ખરીદી શકાય છે.


- વાણીનો કાળ હોય છે, મૌનની અનંતતા.


- જો તમે એકવાર બોલતાં પહેલાં બે વાર વિચારશો તો

તમે સારું જ બોલશો.


- ક્રોધ કરતી વખતે વ્યક્તિ સૌથી વધુ ક્રૂરતા પોતાની જાત પર આચરે છે.


- ક્રોધ નિર્બળ મનની નિશાની છે.


- ક્રોધને જીતવામાં મૌન જેવું બીજું કોઈ સહાયક નથી.


- ગુસ્સાનો આરંભ મૂર્ખાઈથી અને અંત પશ્ચાતાપથી આવે છે.


- શિક્ષક તરીકે સફળ થવા માટે ભણવાની ઉત્કટતા છે. હોવી જોઈએ.


- ગુરુની કૃપા હોય તો શિષ્ય કોઈપણ ગ્રંથ વાંચ્યા વિના પંડિત થઈ શકે.


- શિક્ષક જો ભ્રષ્ટ હશે તો જગત આખુંય ભ્રષ્ટ થશે.


- શિક્ષક સતત શીખતો ન રહે, તો એ કદી શીખવી ન શકે.


- સંતપુરુષો સો યુગનાં શિક્ષક છે.


- આ જગતમાં સૌથી ઉત્તમ આભૂષણ ચારિત્ર્ય છે.


- અવસર ચૂકી જનારને પછતાવું પડે છે.


- તક ભાગ્યે જ બીજી વાર મળે છે.


- તક ગુમાવવી એટલે સફળતા ગુમાવવી.


- અવસર વગર બોલવું વ્યર્થ છે.


- મૂર્ખાઓ જ અભિમાન કરે છે.


- માણસ જેટલો નાનો તેટલો તેનો અહંકાર મોટો.


- અભિમાન કરનાર માનવીનું પતન નિશ્ચિત હોય છે.


- દુર્બળ શરીરમાં અહંકાર પ્રબળ હોય છે.


- અભિમાનથી માનવી કુલાઈ શકે છે, ફેલાઈ શકતો નથી. આ અહં જ અમારી સીમા છે.


- અહિંસા એટલે બીજાના જીવન પ્રતિ તેમના વ્યક્તિત્વ

પ્રત્યે આદર.


- વ્યર્થ અને ઉપયોગ વગરનું જીવન શીઘ્ર પ્રાપ્ત મૃત્યુ છે.


- બીજા સાથે તેવો વ્યવહાર કરો જેવો તમે તમારી સાથે ઇચ્છતા હો.


- બીજાને નાના સમજવું સહેલું છે, પણ પોતાને નાના સમજવું ઘણું અઘરું.


- કોઈને પ્રેમ કરો તો જોઈને કરજો તેને નિભાવવો ખૂબ મૂશ્કેલ છે.


- જેણે કદી ભૂલ નથી કરી તેને કંઈ નવું શીખવાનો પ્રયત્ન પણ નથી કર્યો.


- શિક્ષક મીણબત્તી સમાન છે, જે સ્વયં બળીને બીજાને

પ્રકાશ આપે છે.


- ભવિષ્યની આશા સારા માનવ સંશોધનો પર નહિ પણ માનવ સંબંધો પર આધાર પામેલી છે.


- સુખ પેદા કર્યા સિવાય સુખ ભોગવવાનો કોઈને અધિકાર નથી.


- દોડવું નકામું છે, મુખ્ય વાત તો સમયસર ચાલવું જ છે.


- સાચો શિક્ષક વર્ગખંડની દિવાલોને ઓગાળી જગતને વર્ગમાં લઈ આવતો હોય છે.


- ચારિત્ર્યમાં એક થોડો ડાઘ પડવાથી મનુષ્યની તમામ કીર્તિ ઉપર કાળાશ છવાઈ જાય છે.


- નબળા ચારિત્ર્યવાળી વ્યક્તિ નિર્બળ છોડ જેવી છે જે પવનના પ્રત્યેક સપાટે ઝૂકી જાય છે.


- ચારિત્ર્યનું નિર્માણ કરવું અને તેને સુધારવું એ જ માનવનું પરમ લક્ષ્ય હોવું જોઈએ.


- જેણે મિત્રને દાનથી, શત્રુને યુદ્ધથી, ખાનપાનથી પત્નીને જીતી છે તેનું જીવન સફળ છે.


- જીવન એક બાજી છે. જેમાં હાર-જીત આપણાં હાથમાં નથી પણ બાજી રમવી આપણા હાથમાં છે.


- દુઃખ તમે છોડી દો, આનંદ તો મળેલો જ છે. તમે ખોટાને છોડી દો, સાર્થક તો ઉપલબ્ધ જ છે.


- ધર્મ એક જ છે પણ તેનાં સંસ્કરણ

- જે સૌંદર્યમાં ભોળપણ ન હોય તે બનાવટી સૌંદર્ય છે.


- સૌંદર્ય પવિત્રતામાં રહે છે અને સદ્ગુણોમાં ચમકે છે.


-સુંદર વસ્તુ શાશ્વત આનંદ છે.


- સાચી સુંદરતા આંતરિક સુંદરતા છે.


- સત્ય કરતા સૌંદર્યને વધુ માન મળે છે.


- વિચારોનું સૌંદર્ય આકૃતિના સૌંદર્ય કરતાં વધારે જાદુઇ અસર ઉપજાવે છે.


- સદ્ગુણ વિના સુંદરતા અભિશાપ છે.


- મનુષ્ય સ્વતંત્રતાથી જ સુખ પ્રાપ્ત કરે છે.


- સ્વતંત્રતાનો અનુભવ કરવો એ જ જીવન છે.


- ચારિત્ર્ય જ મનુષ્યની શ્રેષ્ઠ મૂડી છે.


- ચારિત્ર્ય શુદ્ધિ જ સમગ્ર જ્ઞાનપ્રાપ્તિનું ધ્યેય હોવું જોઈએ.


- ચારિત્ર્યનો વિકાસ તમારી પ્રતિભાનો વિકાસ છે.


- ચારિત્ર્યથી બુદ્ધિ આવે છે. બુદ્ધિથી ચાચિ નથી આવતું.


- ચિંતા સજીવને બાળે છે, જ્યારે ચિતા નિર્જીવને બાળે છે.


- કામનાં બોજા કરતાં તેની ચિંતા તેને મારી નાખે છે.


- જીવવું એ એવું ગીત છે કે મરવું તેનું ધ્રુવપદ છે.


- મોત કાયરોને વળગે છે. જ્યારે બહાદુરોને ભેટે છે.


- મૃત્યુ રૂદન કરાવે એવું હોવું જોઈએ, અફસોસ કરાવે તેવું નહિ.


- મૃત્યુથી વધુ સુંદર કોઈ ઉત્સવ નથી.


- આ જન્મનો અંત તે આગલા જીવનનો આરંભ છે.


- પ્રાર્થનાની ખૂબી એ છે કે તે બધા પ્રલોભનો પર વિજય અપાવે છે.


- પોતાનું કામ નિષ્ઠાપૂર્વક પ્રીતિથી કરવું એ પણ પ્રભુની પ્રાર્થના જ છે.


- ખીલવા ન દે તે ભય અને કરમાવા ન દે તે પ્રેમ.


ભય માણસને દબાવે છે જ્યારે પ્રેમ માણસને ઉઘાડે છે.


-વેરમાં વાંધો છે અને સ્નેહમાં સાંધો છે.


- પ્રેમ હોય તો માનવ સુખ-સગવડ વિના પણ આનંદથી જીવી શકે છે.


- પ્રેમ એક રંગીન સ્વપ્ન છે જેની શરૂઆત 'વાહ' અને અંત 'આહ'માં થાય છે.


- જે સ્વભાવે નિર્દોષ ન હોય તે ભક્ત ન હોઈ શકે.


- પુરુષ જ્ઞાનનું અને સ્ત્રી ભક્તિનું પ્રતીક છે.


- આપણું સર્વસ્વ અર્પણ કરવું એટલે ભક્તિ.


- કોઈ ઉત્તમ પુસ્તકના વાંચનથી નૂતન યુગનો આરંભ થતો હોય છે.


- પુસ્તકાલય જ્ઞાનની પરબ છે.


- જેની કીર્તિ નષ્ટ થઈ જાય છે તેનું જીવન જ નષ્ટ થઈ જાય છે.


- જે પોતાનું નામ પોતાના કર્મોથી બનાવે તે જ ઉત્તમ ગણાય.


- નામમાં શું છે ? ગુલાબને ગમે તે નામે બોલાવો સુગંધ તો આવવાની જ.


- કીર્તિ એ મહાનતાની પડતીની શરૂઆત છે.


- આત્માના અવાજ પ્રમાણે જીવન જીવવાથી કીર્તિપ્રાપ્ત થાય છે.


- કીર્તિનો નશો પાયમાલ કરી નાખે તેવો હોય છે.


- મિથ્યા પ્રશંસા ઘણી જ દુઃખદાયક હોય છે.


- દુનિયાની કલ્પનાતીત વસ્તુઓ પ્રાર્થનાથી ફલિત થાય છે.


- કોઈ ઉત્તમ પુસ્તકના વાંચનથી નૂતન યુગનો આરંભ થતો હોય છે.


- પુસ્તકાલય જ્ઞાનની પરબ છે.


- જેની કીર્તિ નષ્ટ થઈ જાય છે તેનું જીવન જ નષ્ટ થઈ જાય છે.


- જે પોતાનું નામ પોતાના કર્મોથી બનાવે તે જ ઉત્તમ ગણાય.


- નામમાં શું છે ? ગુલાબને ગમે તે નામે બોલાવો સુગંધ તો આવવાની જ.


- કીર્તિ એ મહાનતાની પડતીની શરૂઆત છે.


- આત્માના અવાજ પ્રમાણે જીવન જીવવાથી કીર્તિપ્રાપ્ત થાય છે.


- કીર્તિનો નશો પાયમાલ કરી નાખે તેવો હોય છે.


- મિથ્યા પ્રશંસા ઘણી જ દુઃખદાયક હોય છે.


- દુનિયાની કલ્પનાતીત વસ્તુઓ પ્રાર્થનાથી ફલિત થાય છે.


- ઉદ્દેશ્ય વગરનું જ્ઞાન આડંબર માત્ર છે.


- જે પોતાના જ્ઞાનાનુસાર વર્તન કરે તે જ વિદ્વાન,


- પોતાના જ્ઞાન પર ગર્વ કરવો એ જ સૌથી મોટું અજ્ઞાન છે.


- જ્ઞાનનું લક્ષણ સત્ય છે અને સત્ય આત્માની ભૂખ છે.


- જવાબદારી આવી પડતાં જ્ઞાન આપોઆપ આવી જાય છે.


- પરાધીનતા દુઃખરૂપ છે જ્યારે સ્વાધીનતા સુખરૂપ છે. ધર્મ દેખાડવાનો નહિ પણ આચરણનો વિષય છે.


- સંસારની સૌથી મોટી ઉપલબ્ધિ એટલે શિક્ષણ.


- જ્ઞાન મનુષ્યને તારે છે. પરંતુ જ્ઞાનનું અભિમાન તેને મારે છે.


- ધર્મ જનતા માટે અફીણનું કામ કરે છે.


- ધર્મ એક જ છે પણ તેના સંસ્કરણો ઘણાં છે.


- નવા દોસ્ત અને જૂના શત્રુથી હંમેશા સાવધ રહેવું.


- ઉપકાર મિત્ર હોવાનું ફળ છે અને અપકાર શત્રુ હોવાનું લક્ષણ.


- આત્માના છ શત્રુઓ – કામ, ક્રોધ, લોભ, મોહ, મદ અને મત્સર,


- સંકલ્પ જ મહાન કાર્યોનો સર્જક હોય છે.


- સંકલ્પવાન માણસ નિષ્ફળ જાય તો પણ હતાશ થતો નથી.


- સંકલ્પથી જ મનની ઉપર વિજય મળી શકે છે.


- સાધુ નામ અર્થાત્મક નથી, આચરાત્મક છે.


- સામાજિક ગુણ સંત માટે દોષ કહેવાય છે.


- જ્યારે શિષ્ય તૈયાર થાય છે ત્યારે ગુરુ આવી ચડે છે.


- જેને બધી વાતોએ સંતોષ છે તે જ સાચો ધનવાન.


- જરૂરિયાત ગરીબને સંતુષ્ટતા ધનવાનને સુધારી દે છે.


- તમારો મિત્ર એ તમારા અભાવોની પૂર્તિ છે.


- મિત્રવિહીન માણસ એટલે તારાવિહીન આકાશ અને પક્ષીવિહીન ઉપવન.


- તમારો મિત્ર તમારી મર્યાદાઓથી પરિચિત છે છતાં તમને ચાહે છે.


- મૈત્રીનો અભાવ છે, મિત્રનો નહિ.


- જ્યાં દેવદૂતોને પણ જવાનો ભય લાગે છે ત્યાં મૂરખાઓ દોડી જાય.


- મૂર્ખાને માટે ચૂપ રહેવું ગુણ છે.


- બુદ્ધિમાનોનો એક દિવસ મૂર્ખાઓની જિંદગી બરાબર છે.


- બુદ્ધિના અતિરેકથી બુદ્ધિશાળી માણસ મૂર્ખ થઈ જાય છે.


- મૂર્ખ અને મડદું આ બંને પોતાના વિચારો બદલતાં નથી.


- શાસ્ત્રમાં બધાની દવા છે માત્ર મૂર્ખતાની દવા જ નથી.


- તમારો મિત્ર એ તમારા અભાવોની પૂર્તિ છે.


- મિત્રવિહીન માણસ એટલે તારાવિહીન આકાશ અને પક્ષીવિહીન ઉપવન.


- તમારો મિત્ર તમારી મર્યાદાઓથી પરિચિત છે છતાં તમને ચાહે છે.


- મૈત્રીનો અભાવ છે, મિત્રનો નહિ.


- જ્યાં દેવદૂતોને પણ જવાનો ભય લાગે છે ત્યાં મૂરખાઓ દોડી જાય.


- મૂર્ખાને માટે ચૂપ રહેવું ગુણ છે.


- બુદ્ધિમાનોનો એક દિવસ મૂર્ખાઓની જિંદગી બરાબર છે.


- બુદ્ધિના અતિરેકથી બુદ્ધિશાળી માણસ મૂર્ખ થઈ જાય છે.


- મૂર્ખ અને મડદું આ બંને પોતાના વિચારો બદલતાં નથી.


- શાસ્ત્રમાં બધાની દવા છે માત્ર મૂર્ખતાની દવા જ નથી.


- ફક્ત દૃઢ ઇરછાથી નીપજેલું કાર્ય સુંદર હોય છે.


- કોઈ પણ અપેક્ષા ન રહે... એ એક માત્ર અપેક્ષા છે.


- કામ કર્યા સિવાય ધન મેળવવાની ઇચ્છા રાખનાર માણસ મૂર્ખ કહેવાય.


- ઈશ્વરનો સ્વભાવ છે પ્રેમ અને તેની ભાષા છે મૌન.


- હે ઈશ્વર, મારી પ્રાર્થના છે કે હું અંદરથી સુંદર થાઉં.


- હાથની શોભા દાનથી વધે છે, આભૂષણોથી નહિં.


- કંજૂસ માણસ લુહારની ધમણ જેવો છે. જે શ્વાસ લેતો રહે છે પણ જીવતો નથી.


- જ્યાં દયાા નથી ત્યાં અહિંસા નથી.


- પરિશ્રમ કરવો તે પ્રાર્થના છે.


- ધન એ અથાક પરિશ્રમનું ફળ છે.


- આળસથી કટાઈ જવા કરતાં મહેનતથી ઘસાઈ જવું વધુ સારું છે.


- અહિંસાનો અર્થ છે, ઈશ્વર પર ભરોસો રાખવો.


- મનુષ્યવધએ માનવક્રૂરતાની ચરમસીમા છે.


- જીવન નાના જીવોની રક્ષાથી સફળ થાય છે તેઓના નાશથી નહિ


- આત્મવિશ્વાસનો અર્થ છે પોતાના કામમાં અતૂટ શ્રદ્ધા.


- જેને પોતાની જાત પર વિશ્વાસ ન હોય તે નાસ્તિક છે.


- આત્મવિશ્વાસ સફળતાનું પ્રથમ રહસ્ય છે.


- મહાન કાર્યોની સૌપ્રથમ જરૂરિયાત આત્મવિશ્વાસ છે.


- જેનામાં આત્મવિશ્વાસ છે તેની હારમાં પણ જીત છે.


- પ્રબળ આત્મવિશ્વાસ જ મહાન કાર્યોનો જનક છે.


- જે આનંદમાં બધા સહભાગી ન હોય, તે અપૂર્ણ છે.


- આત્મા સુધી નેત્ર ન જઈ શકે, વાણી ન જઈ શકે કે મન ન જઈ શકે.


- 'અજ્ઞાની માટે મૌન જ શ્રેષ્ઠ' આ પંક્તિ સમજાય તો તે અજ્ઞાની જ ન રહે.


- તકને ઝડપી લેવી તે જ સફળતાની ચાવી છે.


- તક અને તૈયારી ભેગા મળે તેને 'ભાગ્ય' કહેવાય માટે તકને ઝડપવા તૈયાર રહો.


- તકની એક ખાસિયત છે કે તે આવે તેના કરતાં જાય ત્યારે મોટી લાગે છે.


- નિરાશાવાદી માણસ દરેક તકમાં મુશ્કેલી શોધે છે અને આશાવાદી માણસ દરેક મુશ્કેલીઓમાં તકને શોધે છે.


- સફળતા પ્રાપ્ત કરવા માટે અન્ય કોઈ પણ સાધનસામગ્રી કરતાં તમારો આત્મવિશ્વાસ વધુ ઉપયોગી છે.


- પ્રસન્નતા એક એવી વસ્તુ છે કે જેમાં વ્યક્તિને શક્તિ મળે છે, શરીર મજબૂત થાય છે અને મગજનો વિકાસ થાય છે.


- શિક્ષણની કિંમત માતાના ધાવણ જેટલી છે

સત્ય એ એક એવી બાબત છે કે, પ્રારંભમાં તેને કોઈ માનતું નથી.


ખરેખર તો ભવિષ્ય હોતું જ નથી. આપણે નિર્માગ કરવાનું છે.


અહંકારથી નીપજેલો કીચડ જીવનનું પુષ્પ કદી ન બની શકે.


મોટામાં મોટું મોજું પણ દરિયામાં ઝડપથી ખોવાઈ જાય છે.


જે ભવિષ્યનો ભય નથી રાખતો તે જ વર્તમાનનો આનંદ માણી શકે છે.


જ્યાં અલ્પ મુશ્કેલી ત્યાં અલ્પ સિદ્ધિ.


સત્યરૂપી નારાયણનું વ્રત જ જીવનનું સાચું વ્રત છે.


જે ભક્તમાં નમ્રતા હોય છે તેને માટે જ્ઞાન ગ્રહણ કરવું અઘરું નથી હોતું.

થોડા જ સાહસના અભાવમાં ઘણી બધી પ્રતિભા વિશ્વમાંથી ખોવાઈ જાય છે.


કરવાને માત્ર દુશ્મની રાખે છે દોસ્તી, મિત્રો ઘણાય હોય છે એવા પ્રકારના.


સદ્ગુણ વિના સુંદરતા અભિશાપ છે.


અડધો અડધ દુનિયા અન્યના આનંદને સમજી શકતી નથી.


સાપ અને પાપ બંને લપાઈ લપાઈને આગળ વધે છે.

હું સફળ થવા નથી ઇચ્છતો, હું ચાહું છું કે મારી જિંદગી સફળ થાય.


કલાકાર ઉત્તમ રીતે જ જીવવાનું પસંદ કરે છે.


ભક્તિ એ પરમાત્મા પાસે પહોંચવાનો રાજ માર્ગ છે.


મારી વાણીનો અફસોસ મને ઘણી વાર થયો છે, પણ મારા મૌનનો કદી નહિ.


કમજોરીનો ઇલાજ તેની ચિતા કરવામાં નથી, પણ શક્તિનો વિચાર કરવામાં છે.

સ્વતંત્રતા અમારો જન્મસિદ્ધ અધિકાર છે.


એક વાર પરણવું ફરજ છે, બીજાવાર ભૂલ છે, ત્રીજી વાર ગાંડપણ છે.


ફક્ત દઢ ઇચ્છાથી નીપજેલું કાર્ય સુંદર હોય છે.


દાનથી હાથ ની શોભા વધે છે, આભૂષણોથી નહિ.


જ્ઞાનરૂપી પાક વહેંચવા માટે હું એક શિક્ષક જ બનવાનું પસંદ કરું.


વિષાદની ભરતીની ટોચે આશાનાં અમૃતબિદુ તરે છે.

તારું સ્વર્ગ તારી માતાના ચરણોની નીચે છે.


સૌછયો વેડફી દેતાં ના ના સુંદરતા મળે, સૌદ્ય પામતાં પહેલાં સુંદર બનવું પડે.


છાનું છપનું ભલું કરજો અને કોર્તિનું રૂપ ધારણ કરે ત્યારે સંકોચ પામજે.


તક ભાગ્યે જ કોઈક ને બીજી વાર મળે છે.


મિત્રતા અને શત્રુતાના ભાવ તો વાદળાં જેવા છે, જે દરેક ક્ષણે બદલાયા કરે છે.


એક નાનડડા ફૂલનું સર્જન કરવું એ યુગોનો પરિશ્રમ.

જેને ધીરજ છે અને શ્રમથી જે ગભરાતો નથી અને સફળતા તેની દાસી બનીને રહે છે.


શબ્દોમાં શક્તિ તથા મનમાં ભક્તિ જોઈએ.


શ્રદ્ધા પત્ની છે અને સત્ય પતિ. શ્રદ્ધા અને સત્યના આ ઉત્તમ જોડાથી મનુષ્ય સ્વર્ગ પણ જીતી શકે છે.


હરીફ એ શત્રુ નથી, એની નિંદા ન કરો, એની પણ પ્રશંસા કરો.



રાક્ષસ પણ પોતાના સ્વાર્થ માટે ઈતિહાસ અને પુરાણનું પ્રમાણ આપી શકે છે.


નમન નમનમાં ફર્ક છે, બહુ નમે નાદાન.

પ્રબળ આત્મવિશ્વાસ જ મહાન કાર્યોનો જનક છે.


લખેલા કે બોલેલા શબ્દની શક્તિ કરતાં મને વિચારની શક્તિમાં વધુ શ્રદ્ધા છે.


શરીરના ઘાવ તો દવાથી સારા થઈ જાય છે પણ વાણીના ઘા કદી રૂઝતા નથી.


નિષ્ક્રિય ઊડા જ્ઞાન કરતાં સક્રિય સાદી સમજ મહાન છે.


વૃદ્ધ માનવી હંમેશાં કશુંક નવું શીખવા જેટલો તો યુવાન હોય છે જ.


વાણીનું આભૂષણ ઉત્તમ પ્રકારનું છે, કારણ કે તે કદી ઘજીવન એક આશ્ચર્ય શુંખલા છે.


પોતાની ચિંતા ભગવાન પર છોડી દેવાથી વિશ્વાસનો વિકાસ થતો હોય છે.

સાતું નથી

પ્રત્યેક રાષ્ટ્રના ગુણ અવગુણ સદાય તેની કળામાં જ અંકિત થયેલા હોય છે.


જીવિત વ્યક્તિઓની અનેક ભાષા હોય છે, મરેલાઓની એક.


ક્ષણભરની સફળતા વર્ષોની અસફળતાના અભાવને પૂરો કરી દે છે.


જે સુખ ઇચ્છે છે, છતાં કાંઈ કરતો નથી તેના જેવો દુ:ખી કોઈ નથી.


ખીલવા ન દે તે ભય અને કરમાવા ન દે તે પ્રેમ.


એથી ભલા વધારે હો સદ્ભાગ્ય શું કહો? દુશ્મન મને નિહાળી રહ્યા લાગણી થકી.


મોત કાયરોને વળગે છે. જ્યારે બહાદુરોને ભેટે છે

વિશ્વને બદલવા માગો છો ? તમારી જાતને બદલો.


ક્રોધ નિર્બળ મનની નિશાની છે.


પોતાના જ્ઞાન પર ગર્વ કરવો એ જ સૌથી મોટું અજ્ઞાન છે.


યુદ્ધ અહંકારનું સંતાન છે. અને અહંકાર ધન, સંપત્તિની પુત્રી છે.



ચારિત્ય શુચિ જ સમગ્ર જ્ઞાનપ્રાપ્તિનું ધ્યેય હોવું જોઈએ.


કોઈના અજ્ઞાનથી અજ્ઞાની રહેવું એ અજ્ઞાનીની બીમારી છે.


જેના માં દયા છે તેને ખુદા પણ ચાહે છે.


જેમ કાચું ફળ બેસ્વાદ લાગે છે તેમ છીછરો પ્રેમ ત્રાસદાયક લાગે છે.


નમે તેને નવ નોતરાં.


જે હોય શ્રદ્ધા મુસાફરને પૂર્ણ મંઝિલમાં, તો આપમેળે વળે છે કદમ મુકામ તરફ.

નથી ગમતું ઘણું, પણ કૈક તો એવું ગમે છે, બસ, એને કારણે આ ધરતીમાં રેવું ગમે છે!


જેને ક્યાંયથીય પ્રશંસા નથી મળતી તે પોતે પોતાની આત્મપ્રશંસા કરે છે.



આપણે વિશ્વાસના આધારે ચાલીએ છીએ, સૃષ્ટિના આધારે નહિ.


કોધનું તોફાન વિવેકને નાશ કરે છે.


તમારો મિત્ર તમારી તમામ મર્યાદાઓથી પરિચિત છે છતાં એ તમને ચાહે છે.


કામ કરવાવાળો મરવાનાં થોડા કલાક પૂર્વે જ વૃદ્ધ થાય છે.



કોઈને પ્રેમ કરો તો એ જાણીને કરજો કેમ કે તેને નિભાવવો એ ખૂબ મુશ્કેલ છે.


“માં” નો અર્થ દુનિયાની બધી જ ભાષાઓમાં મા જ થાય છે.

આનંદ મનની અંદર કે બહાર ક્યાંય નથી, તે તો ફક્ત પ્રભુ સાથેનાં આપણાં એક્યમાં છે.


જે સમયને વીતાવવા માં તમને આનંદ આવતો હોય એ સમય વેડફાઈ ગયો ન કહેવાય.



પ્રસન્નતા એક એવી વસ્તુ છે કે, જેમાં વ્યક્તિને શક્તિ મળે છે, શરીર મજબૂત થાય છે અને મગજનો વિકાસ થાય છે.


દુનિયામાં સુખેથી અને પ્રસન્નતાથી રહેવું હોય તો તમારી જરૂરિયાત ઓછી કરો.

પૃથ્વી પર ઘણા માણસો આનંદ અને શાંતિ વિના જ જીવન પસાર કરે છે.

એમને ખબર નથી હોતી કે પ્રસન્નતાનો સાગર તેમના પોતાનાં હૃદયમાં જ છે.

જીવનમાં મોટામાં મોટો આનંદ તે સારું કામ છાનુંમાનું અને પછી અકસ્માતે જ તેનાથી વાકેફ થવું.


આપણું કર્તવ્ય છે કે, આનંદિત રહેવું. જો આપણે પ્રસન્‍ન રહીશું તો અજ્ઞાત રૂપે પણ સંસારની સારી રીતે ભલાઈ કરી શકીશું.


મનુષ્ય માટે નિરાશા સમાન બીજું કોઈ પાપ નથી એટલા માટે મનૃષ્યએ આશાવાદી બનવું જોઈએ.


ભગવાન જ્યારે છપ્પર ફાડીને આપી દેવાનો હોય, ત્યારે પણ છાપરાનાં સમારકામનાં ખર્ચ વિશે જે ચિતા કર્યા કરે, તે ખરો નિરાશાવાદી.


મારી સલાહ માનો તો. તમારા નાકથી આગળ ન જુઓ. તમને હંમેશાં ખબર પડતી રહેશે કે આગળ પણ કંઈક છે. તે જ જ્ઞાન તમને આશા અને આનંદથી મસ્ત રાખશે. ઈચ્છાઓ આકાશના જેવી અનંત છે.


સુખી થવાની ફોર્મ્યુલા છે, જિંદગીમાં બિનજરૂરી અપેક્ષાઓ ન રાખો. સાચું પૂછો તો કોઈ અપેક્ષાઓ જ ન રાખો. જિંદગી જે કંઈ આપે તે હસતે ચહેરે અપનાવી લેનારને જિંદગી ધણી બધી માનસિક પીડાથી બચાવી લે છે.


આટલા બધા જીવો સતત દુ:ખના ભાર નીચે કેમ જીવતા હશે? જરૂરિયાતો પૂરી કરવાને બધ્લે ઈચ્છાઓ પૂરી કરવાનાં તેઓ પ્રયત્ન કરે છે માટે.


મહાન આત્માઓની ઈચ્છા શક્તિરૂપ હોય છે, જ્યારે દુર્બળ આત્માઓની ઈચ્છા માત્ર ઈચ્છા જ હોય છે.

પરમેશ્વરે જીભ આપી માણસને બોલતો કર્યો ત્યારે માણસે એ જ જીભથી પ્રશ્ન કર્યો : “અરે, ક્યાં છે પરમેશ્વર ?’”


ઈશ્વરે તમને જેવા બનાવ્યા હોય એ કરતાં સહેજ પણ ઊતરતાં ન બનવું, એમાં જ તમારું ગૌરવ છે.


આખો દરિયો શાહી બની જાય અને બધાં વૃક્ષો બરૂની કલમ બની જાય તોય ખુદાનું પૂરું બ્યાન ન થઈ શકે.


પરમાત્માને એ લોકો વ્હાલાં હોય છે કે જેઓ એની સૃષ્ટિને વ્હાલ કરે છે, માત્ર ધર્મગ્રંથો કે શાસ્રો વાંચીને ઈશ્વરને જાણવો તે તો એવી વાત છે કે જેમ નકશામાં બનારસ શહેર જોઈને એનું વિવરણ સંભળાવવું.


ભવિષ્ય ચાહે ગમે તેટલું સુંદર હોય તેનો વિશ્વાસ ન કરો, ભૂતકાળની પણ ચિતા ન કરો, જે કંઈ કરવું હોય તે પોતાની અને ઈશ્વરની ઉપર વિશ્વાસ રાખીને વર્તમાનમાં કરો.


હે ઈશ્વર, તમારી વાણી તો સરળ છે, પરંતુ જેઓ તમારા વિષે જણાવે છે. તેઓની વાણી સરળ નથી હોતી.


આ મારું છે, અને આ બીજનું છે. એવું સંકુચિત હૃદય વાળા જ સમજે છે. ઉદાર ચિત્તવાળા તો આખા સંસારને પોતાનું કુટુંબ જ સમજે છે.


કજૂસે દાટેલું ધન ત્યારે જ જમીનમાંથી બહાર નીકળે છે, જ્યારે કંજૂસ જમીનની અંદર જતો રહે છે.

અસફળતાથી ગભરાયા વગર લગાતાર પ્રયત્ન કરવાવાળા લોકોના ખોળામાં સફળતા જાતે જ આવીને બેસી જાય છે.


નાનપણ માં મે જોયું કે, હું કામ કરતો તેમાંના દસમાંથી નવ નિષ્ફળ નીવડતાં પણ મારે નિષ્ફળ નીવડવું નહોતું. એટલે પછી મેં દસગણું વધારે કામ કરવા માંડ્યું.


આળસ શરૃઆતમાં સુખરૂપ હોય છે પણ અંતમાં દુ:ખરૂપ, જ્યારે પુરુષાર્થ શરૂઆતમાં દુ:ખરૂપ હોય છે પણ અંતમાં સુખરૂપ.


કાંઈ ન કરવા કરતાં કંઈક કરવું વધારે સારું છે. કારણ કે કર્તવ્ય, કર્મ ન કરનાર જ સૌથી મોટો પાપી છે.


પરિસ્થિતિને અનુકૂળ બનાવવાના પ્રયત્નો આજ સુધી ખૂબ કર્યા, હવે પરિસ્થિતિને અનુકૂળ બનવાના પ્રયત્ન કરતા જાવ.


સાહિત્ય, સંગીત અને કલાથી વિહીન વ્યક્તિ શીંગડા અને પૂંછડી વગરના પશુ જેવો છે.


દર્શનશાસ્ત્ર તર્ક-વિતર્ક કરી શકે છે અને શિક્ષા આપી શકે છે, ધર્મ ઉપદેશ આપી શકે છે અને આદેશ આપી શકે છે પરંતુ કલા કેવળ આનંદ જ આપે છે અને પ્રસન્નતા લાવે છે.

તમે સર્જન કરો તે કલાકૃતિ ઉત્કૃષ્ટ જ હોય તે જરૂરી નથી. સૂક્ષ્મપણે ચિત્રનું સર્જન થાય એ જ મહત્ત્વનું છે.


કલાકારો જીવનના એક ક્ષેત્રે નિપુણ હોય છે પણ બાકીનું જીવન ઉજજડ રણ જેવું હોય છે. કોઈ ઉજ્જડ ખેતરમાં કોઈ એક ખૂણે ફૂલ ક્યારા હોય તેવું તેમનું જીવન હોય છે.


ક્રોધ જીવતાને મારી નાખવાનું કામ કરે છે. જ્યારે પ્રેમ મરવા પડેલાને જીવાડવાનું કામ કરે છે.


જે માણસ યોગ્ય વસ્તુ કે યોગ્ય વ્યક્તિ સામે યોગ્ય રીતે, યોગ્ય સમયે અને યોગ્ય સમયપર્યત ગુસ્સે થાય છે તે વખણાય છે.


બળવાન તે નથી જે બીજાઓને નીચે પાડી નાખે. આપણામાં બળવાન તે છે, કે જે પોતાના ગુસ્સાને કાબૂમાં રાખે છે.


ક્રોધ ઉપર પ્રેમથી, પાપ પર પુણ્યથી, લોભ ઉપર દાનથી અને અસત્ય પર સત્યથી જીત મેળવો.


તમે ચાહો એવા બીજા ન બને તો ગુસ્સે ન થતા, તમે પોતે જ તમે ચાહો છો એવા ક્યાં થઈ શકો છો?


ક્રોધને એક જાતની તાકાત માનનારાઓને એટલું જ કહેવું છે કે ક્રોધ એ તાકાત નથી પણ તાકાતનો દૂરઉપયોગ છે.


જ્યાં સુધી મનમાં કામ, કોધ, મદ અને લોભ રહે છે ત્યાં સુધી મૂર્ખ અને પંડિતમાં કાંઈ ફરક નથી હોતો.


ગુ’ શબ્દનો અર્થ છે અંધકાર, અને “રુ” શબ્દનો અર્થ છે, તેનો નાશ કરનાર. આમ, અજ્ઞાનરૂપી અંધકારનો નાશ કરનારને ગુરુ કહેવાય છે.


મારો જન્મ મારા માતા પિતાને આભારી છે પણ મારું જીવન મારા શિક્ષકને આભારી છે.


એક આચાર્ય નિશાળને રળિયામણી બનાવે, બીજો આચાર્ય શાળાને જયારે દ્યામણી બનાવે.


પ્રધાનઆચાયોના હાથમાં જેટલી શક્તિ હોય છે તેટલી શક્તિ પ્રધાનમંત્રીના હાથમાં પણ નથી હોતી.

“ગુમાવ્યા” નો હિસાબ કોણ રાખે સાહેબ,

અહિં તો જે મળ્યું એમા “આનંદ” છે.


“માસિક આવક” કરતા “માનસિક આવક” બમણી કરો તો જ મોજ આવશે…!!!..


💐શુભ સવાર 💐


નીભાવતા આવડવું જોઈએ. બાકી,

👬લાગણીઓનો લાભ લેતા તો

આખી 🌏દુનિયાને આવડે છે !!


🌷 શુભ પ્રભાત 🌷


વીતેલા સમયને ભૂલવાની તાકાત રાખો,

તો જીવનમાં ક્યારેય પાછું વળીને

જોવાનો સમય નહીં આવે !!

પ્રગતિ ભલે ધીમી થાય.

પણ ઈમાનદારી રાખજો.

કારણકે,

મન ગમતુ બઘું મળી જાય તો

જીવવા ની શુ મજા..??

જીવવા માટે એકાદ કમી પણ

જરુરી છે ..!!

મધ’ જેવું મીઠું પરિણામ જોઈતું હોય ને,

તો,

‘મધમાખી’ ની જેમ સંપી ને રહેવું પડે..

એક લાગણી પડી હતી,

તૂટેલી,વિખરાયેલી,તરછોડાયેલી

કોઈએ આવીને એને સમેટીને પોતાની કરી લીધી

ત્યારથી એનું નામ મિત્ર પડી ગયું.

માત્ર જીતનારો જ સિકંદર નથી…!!

પણ ક્યાં હારવું છે એ જાણનારો પણ સિકંદર જ હોય છે…

વિશ્વાસ મુકતા પહેલા પારખો સાહેબ કેમ કે,
દુનિયામાં નકલી લીંબુ પાણી
સ્પ્રાઇટ દ્વારા પીવડાવાય છે
અને
અસલી લીંબુ પાણી ફિંગરબાઉલમાં
હાથ ધોવા અપાય છે.!!!!
સુખ અને દુઃખ આપણા પરિવારના સદસ્ય નહીં,
પરંતુ મહેમાન છે….
વારાફરતી આવશે, થોડા દિવસ રોકાશે
અને જતા રહેશે…..
જો એ નહીં આવે તો આપણે
અનુભવ અને સમજ ક્યાંથી લાવીશું..
જે માણસ સાચો હોય છે તે લોકો ના હૃદય માં રહે છે.
પણ જે માણસ દયાળુ હોય છે તે ઈશ્વર ના હૃદય માં રહે છે.
જીવન મા બીજા કરતા મોડી સફળતા મળે તો નિરાસ ના થતા,
કેમકે મકાન કરતા મહેલ ચણવામાં વાર લાગે છે.
ચા હતનાપડદામાં જો નફરત થઈ શકે છે..!!
તો નફરતના પડદામાં ચાહત પણ થઈ શકે છે..!!
જો કોઈ જુદું થઈ જાય છે તમને પોતાનો સમજીને..!!
તો જરૂર તેને તમારી સાથે મહોબ્બત પણ થઈ શકે છે
દુખનો સાગર દરિયા જેટલો હોય છે,
ભીડમાં પણ માનવી એકલો જ હોય છે,
જીવનમાં બધી આશા પૂરી નથી થતી,,
કેમકે આશા પૂરી કરતો તારો પણ તૂટેલો જ હોય છે
જયારે તમે કોઈ કામ ન કરતા હોય,
ત્યારે કૈંક શારુ અથવા અલગ કરવાનું વિચાર્યા કરો,
જેનાથી નકામા વિચાર આવવાની સંભાવના જ ઘટી જાય
શું તમને ખબર છે…?
તમે ક્યારે કંઈક નવું વિચારો છો…!
જયારે તમે કોઈને વિચારતા જોવો છો ત્યારે,
અથવા તો તમે એકલા હોવ છો ત્યારે
છે એક સરખી જ સામ્યતા
પતંગ અને જિંદગીની,
ઉંચાઈ પર હોય
ત્યાં સુધી જ વાહ વાહ થાય છે.
શુભ સવાર
સેલ્ફી નહીં પણ ક્યારેક કોઈકનું
દુઃખ ખેચી શકો તો કોશિશ કરજો,
સાહેબ
દુનિયા તો શું ભગવાન ખુદ
એ ફોટો Like કરશે !!
*સંન્યાસી ના ખાનગી સંસાર કરતા*
*સંસારી નો ખાનગી સંન્યાસ વધુ મૂલ્યવાન છે..*
“ મારી પાસે એક સફરજન હોય ,
તમારી પાસે એક સફરજન હોય,
અને
આપણે એક બીજાને આપીએ,
તો બન્ને પાસે એક એક સફરજન રહે છે.
પરંતુ જો,
મારી પાસે એક વિચાર હોય,
અને તમારી પાસે પણ એક વિચાર હોય
અને જો આપણે,
તે એક બીજા ને આપીએ , તો
બંને પાસે બે વિચાર રહે છે !
-જયોજઁ બનાઁડઁ શો.
સંબંધમાં જ્યાં બુદ્ધિનું શાસન ચાલે છે ત્યાં સંબંધ હારે છે..
અને
જ્યાં હૃદયનું શાસન ચાલે છે ત્યાં સંબંધ જીતે છે..!
શુભ સવાર..!
શાંતિ ની ઈચ્છા હોય તો….
પહેલા *ઈચ્છા ને શાંત* કરી દો..!!
*Good Morning…
ભૂલ દરેકથી થાય પણ એને સુધારવાની હોય,
ગીનીસ બુક માં નોંધાવવાની ના હોય !!
Good Morning…
કોઈ સારી વ્યક્તિથી કાંઈ ભૂલ થાય તો સહન કરી લેજો…
કારણ કે, મોતી જો કચરામાં પડી જાય તો પણ એ કિંમતી જ રહે છે….!!!
Good Morning…
કોઇને આપી શકાય તેવી
શ્રેષ્ઠ ભેટ છે….
તેમની જરૂરિયાત પર આપણી હાજરી…
Good Morning..
સાંજે કરમાય જવાના એ ખબર જ છે ફુલને ,
તો ય રોજ સવારે હસતાં હસતાં ખીલે છે. બસ, એનુ જ નામ જીંદગી…
ભગવાને કોઈ નું નશીબ
ખરાબ લખ્યું જ નથી
સાહેબ…..
એ આપણને દુઃખ આપીને
ખોટા રસ્તેથી
પાછા વાળવા માંગતા હોય છે !!
હે માનવ !
તું…
શિયાળે ઠરી જાય,
ઉનાળે બળી જાય,
વરસાદે પલળી જાય,
તારા કરતાં તો જાનવર સારા
ૠતુ – ૠતુએ આનંદે ચરી ખાય….
તારે…
A.C. માં છે ચોંટવુ,
વાણી વિલાસમાં છે રાચવુ,
ઉછેરવુ નથી તારે એકેય ઝાડવુ,
તોયે….
ગાડી રહે તારી છાંયડે એ ઇચ્છવુ.
ફૂલ જોઈને ચુંટી લે,
ફળ જોઈને તોડી લે,
વનમહોત્સવ
અને
વૃક્ષારોપણના
નામે તુ ગજવા ભરી લે….
કોકે વાવ્યા તે માણ્યા,
તારા બચ્ચા શું ભાળશે ?
એવો કદી વિચાર કરી લે….
જન્મ થી મરણ સુધી
તને સહારો
આ વૃક્ષો નો,
જીવન જીવતાં સુધી
પ્રત્યેક પળે ઉપકાર
*આ વનૌષધિ નો,*
*વિકાસ ના નામે નાશ કર્યો વનરાજી નો,*
ઓઝોન સ્તરમાં પડયુ ગાબડું
અને કર્યો કકળાટ
ગ્લોબલ ર્વોમિંગનો,
તારી વૃત્તિ અને વિચાર
હંમેશા છે સ્વાર્થ નો….
ભાઇ, બસ કર….
બહુ થયુ હવે….
*આંબો નહી તો,
લીમડો – પીપળો વાવ,
કંઈ ના કરે તો ,
બાવળ ને જગ્યા આપ….
નહિ તો….
શિયાળે ઠરી જઇશ,
ઉનાળે બળી જઇશ,
અને
ચોમાસે તરસે મરીશ….
“પ્રકૃતિ” એક વરદાન….
માનવી બહુ સ્વાથિઁ છે…
પસંદ કરે તો…
અવગુણ જોતો નથી…. અને
નફરત કરે તો…
ગુણ જોતો નથી….
Good Morning…
ભૂલો સુધારી રિહર્સલ કરીએ ત્યાં
સ્કિપ્ટ બદલાઇ જાય એનું
નામ જ જીંદગી…
 શુભ સવાર
ઈશ્વરના ચોપડામાં આપણું બોલેલું,
વિચારેલું કે વાંચેલું નહી પરંતુ
આપણું કરેલું નોંધાય છે..!!
જીવન_માં_પસ્તાવો_કરવાનું_
છોડો_સાહેબ_
કંઈક_એવું_કરો_કે_તમને_
છોડનારા_પસ્તાય_
Good Morning
તમે માળા બદલો, મંદિર બદલો કે ભગવાન બદલો…….
પણ સારા પરિણામ માટે એક વાર તમારા વિચાર બદલો………….શુભ સવાર……
જો તમારા મીઠા બે શબ્દથી….
કોઈને સો ગ્રામ લોહી ચડતું હોય તો
એ રક્તદાન બરાબર જ છે…
હસતાં રહો હસાવતાં રહો
પ્રોત્સાહન આપી ઉત્સાહ વધારતા રહો*
Good Morning*
જો હારવાથી
બીક લાગતી હોય,_
તો
જીતવાની ઇચ્છા*
_ક્યારેય ના રાખતા…._
 શુભ – સવાર
જીંદગીમાં જે
પર્વત ઉપાડીને
ચાલી રહ્યા છો ને…..
એ ઉપાડવાના નહોતા…..
માત્ર ઓળંગવાના હતા..!!
વરસાદના છાંટા🌨️ શીખવે છે કે  જિંદગીની સૌથી અદભુત ક્ષણો
પકડી શકાતી નથી
ફક્ત માણી શકાય છે
_જીવનમાં તમે જેમ જેમ શીખતાં જશો
તેમ તેમ તમને ખબર પડશે કે
તમે કેટલા અભણ છો..!_
_શુભ સવાર _
જીંદગી ના દીવસો વધારવા છે….?
તો, વિચારો ના કલાકો ઘટાડી નાખો…
Good Morning…
ભાવ ખાવાનો સ્વભાવ
રાખવા કરતા
ભાવ ભરેલો સ્વભાવ0
રાખતા શીખો
ખૂબ ખુશ રહેશો.

ગુડ Morning
જય શ્રી કૃષ્ણ
ટુંકુ ને ટચ
લોકો તમારા સંબંધો
તોડવાની કોશીશ
એકવાર જરૂર કરશે..
પણ..સાહેબ..
બીજા નું સાંભળી ને
કોઈ કિંમતી માણસ ને
ખોઈ ના દેતા
શુભ સવાર રામ રામ
માન હોય ત્યાં પગ મુકજો સાહેબ
અભિમાન તો અહીંયા દરેક ને છે.
હારવું જ પડે તો એ રીતે હારો સાહેબ
કે જીતનાર ને જીવનભર અફસોસ રહી જાય.
Good Morning
જાત સાથે સેટિંગ કરવુ,
અઘરૂ છે.
મોત માટે પેકિંગ કરવુ,
અઘરૂ છે.
બીજાથી ભલે હો રૂબરૂ,
સદા માટે.
પોતાનાથી ડેટિંગ કરવુ,
અઘરૂ છે.
બીજા માટે ભલે રહેતા હોય,
ઑનલાઈન.
હ્રદય થી ચેટીંગ કરવુ,
અઘરૂ છે.
આજકાલ જમાનો છે,
મોંઘામોલનો,
સંતુષ્ટીનુ શોપિંગ કરવુ,
અઘરૂ છે……..
Good Morning
માણસ હંમેશા એ વિચારે છે કે ભગવાન છે કે નહિ….???
પણ એ કોઇ દિવસ નથી વિચારતો …..
કે પોતે માણસ છે કે નહિ.
 જય શ્રી કૃષ્ણ
દિલ દરિયા જેવડું રાખજો,
નદીઓ સામેથી મળવા આવશે.
સુપ્રભાત
ગજબ નજારો છે સાહેબ આ દુનીયાનો
બધુ ‘ભેગુ’ કરે છે…
ફક્ત ‘ખાલી’ હાથ જવા માટે
Good Morning
એક અક્ષર લખવા માટે
જો
કાગળ અને કલમ વચ્ચે
પણ
સંધર્ષ થતો હોય,
તો… વ્હાલા
આ તો “જીવન” છે.
 શુભ સવાર
ખુશીઓનું માપ નથી હોતું,
ખુશી તો એટલી જ હોય છે
જેટલી તમે માણી શકો……
ઘણી વખત પાંચ કલાકની પાર્ટીમાં પણ…………મજા નથી આવતી,
*અને*
ઘણી વખત પાંચ સેકન્ડ
હાથ પર બેઠેલું
પતંગિયું દિલમાં રંગો ભરી જાય છે.
Good Morning
“જીદગી’ નું દરેક ડગલું પુરી
‘તૈયારી’અને,’આત્મવિશ્વાસ’સાથે ભરો
કારણકે જયાં આપણી હાજરી નથી હોતી,
ત્યાં આપણાં ગુણ-અવગુણ ની હાજરી અવશ્ય હોય છે..!!
GOOD MORNING
મુઠ્ઠીભર હૈયું ને
ખોબાભર પેટ
મુદ્દા તો બે જ
પણ કેટકેટલી વેઠ…
માન વગરની
હાજરી કરતાં,
યાદ આવે એવી
ગેરહાજરી વઘુ સારી.
Good Morning
_વ્યક્તિ શું છે એ મહત્વ નું નથી પણ
એ વ્યક્તિમાં શું છે એ બહુ મહત્વ નું છે…
સુપ્રરભાત
છેતરીને સંત બનવું તેના કરતા…
છેતરાઈને માણસ બનવું અઘરૂ છે!
થાક હરેક વ્યક્તિને લાગે છે
કોઇકને જીંદગીથી તો
કોઇકને જવાબદારીઓથી
ઝુમતાં નહી આવડે તો ચાલશે ,
પણ….
ઝઝુમ્યાં વગર તો છુટકોજ નથી
GOOD MORNING
“હૃદય મૂકીને ચહેરાની દિવાની થઈ છે આ દુનિયા”…..
હવે સમજાયું …..
આ સેલ્ફી વાળા ફોન કેમ આટલા મોંઘા આવે છે.
આંસુ પાડશો તો દયા મળશે..
પણ, પરસેવો પાડસો તો પરિણામ મળશે…
Good Morning…
સમય પણ ગજબનો ઇતિહાસ ધરાવે છે….
કોઇનો પસાર થતો નથી…
તો, કોઇ પાસે હોતો નથી…
Good Morning…
જેટલા વિરોધી વધારે અેટલી સફળતા મોટી અેટલા માટે જ ચાણક્ય અે કદાચ કીધુ છે કે…
વિરોધી હંમેશા મજબુત રાખવા…
શુભ સવાર…
ગભરાયા વગર સંઘર્ષ કરતા રહો કેમકે સંઘર્ષ દરમિયાન જ માણસ એકલો હોય છે, સફળતા મળ્યા પછી આખી દુનિયા તેની સાથે હોય છે.
શુભ સવાર…
તમારી પીઠ પાછળ તમારા વિશે ખરાબ બોલનારને ગણકારો જ નહીં,
કારણ કે તેઓ ત્યાં જ છે જયાં તેમને હોવું જોઇએ,
‘તમારી પાછળ’
કાયમ સાથે રહેવાથી પ્રેમ નથી વધતો, થોડા દુર રહેવાથી પ્રેમ નથી ઘટતો, પ્રેમ તો માણસ ના આત્મા માં વસે છે,  જે મોત ની સાથે પણ નથી મરતો,
વિચારો એવા રાખો કે તમારા વિચાર પર પણ કોઈને વિચારવું પડે….
સમુદ્ર બની ને શું ફાયદો ..
બનવું હોય તો નાનું તળાવ બનો .
જ્યાં સિંહ પણ પાણી પીવે તો ગરદન નમાવી ને..
????. કોઈ સારી વ્યક્તિથી????
કાંઈ ભૂલ થાય,
તો સહન કરી લેજો,
કારણકે મોતી જો,
કચરામાં પડી જાય,
તો પણ એ કિંમતી જ રહે છે..!!!
ભૂખ લાગે ત્યારે ખાવું તે પ્રકૃતિ,
પારકાનું પડાવીને ખાવું તે વિકૃતિ,
ભૂખ્યા રહીને બીજાને ખવડાવવું તે સંસ્કૃતિ.
પોતાની નિષ્ફળતા માટે બીજાને કારણભૂત માનવા કરતા
પોતાનામાં રહેલા દોષોને સુધારવામાં આવે એમાંજ શાણપણ છે.
વિચાર અને વિકાર એક વ્રુક્ષ નાં જ બે ફળ છે,
વિચાર ની દિશા બદલો, વિકાર ખુદ ભાગી જશે…!!!
સંપત્તિ પ્રયત્ન વગર અને રાતોરાત આવી શકે…
બાકી સંસ્કાર અને સમજણને આવતાં તો….
પેઢીઓ લાગે છે.
આભથી ઉંચે ઉડવાના વિચાર વ્યર્થ છે,
જ્યાં સુંધી આચાર સુધી પંખ ન પોહંચે…
સદા સૌમ્ય શી વૈભવે ઊભરાતી,
મળી માતૃભાષા મને #ગુજરાતી.
રમે અન્ય સખીઓ થકી દેઇ તાળી,
સુધા કર્ણ સીંચે ગુણાળી રસાળી.
કરે બોલતા જે ભર્યા ભાવ છાતી,
રમો માતૃભાષા મુખે ગુજરાતી.
મળી હેમઆશિષ, નરસિંહ-મીરાં,
થયા પ્રેમભટ્ટ ને અખો ભક્ત ધીંરા,
પૂજી નર્મદે કાન્ત ગોવર્ધને જે,
સજી ન્હાનલે કલ્પનાભવ્ય તેજે.
ધ્રુવા સત્ય-સાથી અહિંસા સુહાતી,
નમો ધન્ય ગાંધીગિરા ગુજરાતી.
ગામડામાં રહેનારની નજર શહેર તરફ છે
શહેરમાં રહેનારની નજર વિદેશ તરફ છે
વિદેશમાં જનારની નજર વિશ્વ તરફ છે
આ બધાય દુઃખી છે, પણ સાહેબ
જેની નજર પોતાના પરિવાર તરફ છે
એ સૌથી વધુ સુખી છે
દરેક મુશ્કેલી થી લડતા શીખ
આસું ઓન પીઇ ને હસતા શીખ
રાખ ઉમંગ મંઝિલ ને પામવાની
આ દુનિયા તકલીફ નો સાગર છે
તેમા ડુબીને બહાર નીકળતા શીખ.
જો વ્યક્તિના ઇરાદા મક્કમ હોય તો
તે દરેક મુશ્કેલીનો સામનો કરીને
લક્ષ પ્રાપ્ત કરી શકે છે.
કર્યા વગર કઈ મળતું નથી.
કરેલું ફોગટ જતું નથી.
કામ કરવાની શક્તિ
તારામાં છે,
કામ કરતો જા,
હાક મારતો જા.
મદદ તૈયાર છે.
મફતનું લઈશ નહિ,
નિરાશ થઈશ નહિ.
લઘુ ગ્રંથી બાંધીશ નહિ.
બહુજ તેજ દિમાગ જોઇએ
ભૂલો ગોતવા માટે
પરંતુ એક સુન્દર દિલ હોવું જોઇયે
ભૂલ કાબુલ કરવા માટે
કોઈને હરાવવું એ તો તદ્દન સરળ છે,
પરંતુ તમે કોઈને
દિલ થી જીતી બતાવો
તે મહત્વનું છે.
કૈક અલગ કરવું હોય તો
ભીડ થી થોડા દુર જઈને ચાલો,
ભીડ તમને સાહસ તો આપશે
પણ તમારી ઓળખાણ નઈ આપે.?
એક અક્ષર લખવા માટે
જો
કાગળ અને કલમ વચ્ચે
પણ
સંધર્ષ થતો હોય,
તો… વ્હાલા
*આ તો “જીવન” છે.
 શુભ સવાર
વિચારો એવા રાખો કે તમારા વિચાર પર પણ કોઈને વિચારવું પડે….
સમુદ્ર બની ને શું ફાયદો ..
બનવું હોય તો નાનું તળાવ બનો .
જ્યાં સિંહ પણ પાણી પીવે તો ગરદન નમાવી ને..
કાયમ સાથે રહેવાથી પ્રેમ નથી વધતો, થોડા દુર રહેવાથી પ્રેમ નથી ઘટતો, પ્રેમ તો માણસ ના આત્મા માં વસે છે,  જે મોત ની સાથે પણ નથી મરતો,
તમારી પીઠ પાછળ તમારા વિશે ખરાબ બોલનારને ગણકારો જ નહીં,
કારણ કે તેઓ ત્યાં જ છે જયાં તેમને હોવું જોઇએ,
‘તમારી પાછળ’
ગભરાયા વગર *સંઘર્ષ* કરતા રહો કેમકે *સંઘર્ષ દરમિયાન જ માણસ એકલો* હોય છે, *સફળતા* મળ્યા પછી *આખી દુનિયા તેની સાથે* હોય છે.
શુભ સવાર…
જેટલા વિરોધી વધારે અેટલી સફળતા મોટી અેટલા માટે જ ચાણક્ય અે કદાચ કીધુ છે કે…
વિરોધી હંમેશા મજબુત રાખવા…
શુભ સવાર…
સમય પણ ગજબનો ઇતિહાસ ધરાવે છે….
કોઇનો પસાર થતો નથી…
તો, કોઇ પાસે હોતો નથી…
“હૃદય મૂકીને ચહેરાની દિવાની થઈ છે આ દુનિયા”…..
હવે સમજાયું …..
આ સેલ્ફી વાળા ફોન કેમ આટલા મોંઘા આવે છે.
છેતરીને સંત બનવું તેના કરતા…
છેતરાઈને માણસ બનવું અઘરૂ છે!
_વ્યક્તિ શું છે એ મહત્વ નું નથી પણ
એ વ્યક્તિમાં શું છે એ બહુ મહત્વ નું છે…
સુપ્રરભાત
સદ્વિચાર,સદ્પ્રવૃતિ અને સદ્ વર્તન કરનીરનું જીવન સદાય સુખરૂપ હોય છે.


(
અજ્ઞાનનું ભાન એ જ્ઞાનનું પ્રથમ ચલણ છે.


(
સુખ અંદરથી મળે છે,બહારથી ખરીદાતું નથી.
પોતાના મનનાં મજબુત ટેકા વગર બીજા બધા ટેકા નકામાં…



જે આળસુ છે,તેને માટે જ ભગવાને આવતી કાલ સર્જી છે.


(
તક તેને જ મળે છે,જે ઝડપવાં તૈયાર હોય
"કોઈ વ્યક્તિ ને સમજવા માટે હમેશા ભાષા ની આવશ્યકતા નથી, 
ક્યારેક તેનું વર્તન ઘણું બધુ કહી દે છે."
"કોઈ વ્યક્તિ ને સમજવા માટે હમેશા ભાષા ની આવશ્યકતા નથી, 
ક્યારેક તેનું વર્તન ઘણું બધુ કહી દે છે."
"મદદ એ ખુબજ મોંઘી વસ્તુ છે જેની દરેક પાસે થી આશા રાખી શકાતી નથી, 
દરેક વ્યક્તિ દિલ થી ધનવાન હોતા નથી."
આ દુનિયા માં બધુજ કીમતી છે, 
"પરંતુ"
મળ્યા પહેલા અને ગુમાવ્યા પછી
મનુષ્ય ના આચરણ થી તેના કુળની, 
બોલી થી તેના દેશ ની, 
તેના આદર સત્કાર થી તેના પ્રેમ ની,
અને 
તેના શરીર થી તેના આહાર-વિહાર ની 
પરખ થાય છે. 
આસમાન માં નજરથી દેખાતા તારા ગણવા આસાન છે, 
પરંતુ સાથે રહેતા કોણ આપણા છે તે જાણવું મુશ્કેલ છે. 
જે વ્યક્તિ જતું કરી શકે છે 
તે લગભગ બધુ કરી શકે છે. 
સખત રસ્તાઓ હમેશા સુંદર લક્ષ્ય તરફ દોરી જાય છે. 
સંબંધ સાચવવાના નહીં નિભાવવાના હોય, 
આમ પણ જેને જેટલો સાથ આપવો હોય છે તે તેટલો જ સંબંધ નિભાવશે. 
"આ દુનિયા ની સૌથી મોટી તકલીફ એ છે કે,
 લોકો સાચું મનમાં બોલે છે 
અને 
ખોટું બૂમો પાડી ને બોલે છે."
"ખરાબ સમય ની સારી વાત એ છે કે તે તરત જ ખરાબ લોકો ને જીવન માથી દૂર કરે છે." 
સફળતા ના રસ્તે તડકો જ કામ આવશે, છાંયડો આવશે તો કદાચ અટકી જાશો. 
"સંબંધ પૈસા ના મહોતાજ નથી હોતા કેમ કે 
અમુક સંબંધો એ નફો નથી કરાવી સકતા 
પરંતુ અમીર જરૂર બનાવી દે"
જો મહેનત એક આદત બની જાય 
તો સફળતા એક મુકદ્દર બની જાય
સફળતા તમારો પરિચય દુનિયા સાથે કરાવે છે, 
જ્યારે 
નિષ્ફળતા દુનિયાનો પરિચય તમને કરાવે છે. 
હૃદય થી સાફ રહેશો તો ઘણા બધા ના ખાસ રહેશો, 
સુવિચારો મહત્વના નથી પરંતુ શું વિચારો છો તે મહત્વનુ છે. 
ભૂખ લાગે ત્યારે ખાવું એ પ્રકૃતિ છે,
પારકાનું પડાવી ને ખાવું એ વિકૃતિ છે
અને 
બીજાને ખવરાવી ને ખાવું એ સંસ્કૃતિ છે.
"જો આ દુનિયા માં કઈ છોડવું જ હોય તો બીજાને નીચા અને પોતાને ઊંચા દેખાડવાનું છોડી દો"
કોઈ તમને નીચું દેખાડવાનો પ્રયત્ન કરતો હોય તો ગર્વ અનુભવજો 
કેમ કે 
"તમે તેનાથી ખૂબ મહાન છો."
જો આપે ગરુડ ની જેમ ઊંચે આકાશ માં ઉડવું હોય તો કાગડાનો સંગ છોડવો પડશે. 
જ્યાં સુધી તમે પોતાના પર વિશ્વાસ નહીં કરો ત્યાં સુધી ભગવાન પણ તમારા પર વિશ્વાસ નહીં કરે
- સ્વામી વિવેકાનંદ
"જ્યારે તમારી પાસે કઈ બાકી ના રહ્યું હોય ત્યારે પણ ભવિષ્ય તો બાકી જ હોય છે."
"માણસે સફળ થવા માટે પોતાની જાત પર વિશ્વાસ કરવો ખુબજ જરૂરી છે." 
ખૂબી અને ખામી એ બંને હોય છે આપડાં માં તમે શું પસંદ કરો છો તે મહત્વનુ છે. 
એક ઇચ્છા કશું બદલાતી નથી
એક નિર્ણય થોડું બદલે છે જ્યારે 
એક નિશ્ચય બધુ જ બદલી નાખે છે. 
કહેવાય છે કે જિંદગી એક જ વાર મળે છે, જે તદ્દન ખોટી વાત છે, 
મૃત્યુ એક જ વાર મળે છે, જિંદગી તો રોજ સવારે મળે છે. 
"બસ માત્ર તમને જીવતા આવડવું જોઈએ"
કિમત પાણી ની નથી તરસ ની છે, 
કિમત મૃત્યુ ની નથી શ્વાસ ની છે, 
સંબંધ તો ઘણા છે જીવન માં પરંતુ 
કિમત સંબંધ ની નથી, 
તેના પર મૂકવામાં આવેલ વિશ્વાસ ની છે. 
જ્યાં સુધી જીવન છે ત્યાં સુધી શિખતા રહો
 કેમ કે 
"અનુભવ જ શ્રેષ્ઠ શિક્ષક છે"
સાચી દિશા અને સાચા સમય ના જ્ઞાન વગર ઊગતો સૂર્ય પણ આથમતો જ દેખાય છે. 
તમને કોઈ હરાવી શકતું નથી જ્યાં સુધી તમે પોતે હાર ના સ્વીકારો. 
"સફળતા નું રહસ્ય એ છે કે આપનું લક્ષ્ય હમેશા આપની સમક્ષ હોવું જોઈએ."
જીવન માં એક મિત્ર કૃષ્ણ જેવો પણ હોવો જોઈએ  
જે આપના માટે યુદ્ધ ના લડે પરંતુ આપની જીત નિશ્ચિત આવશ્ય કરે. 
સંપતિ સુખ નહીં માત્ર સગવડ આપે છે, 
સુખ તો સાચા સંબંધો ની પૂંજી થી મળે છે.
"અઘરું કામ આવતી કાલે નહીં પરંતુ આજે જ શરૂ કરો"
જો તમારે સફળતા પ્રાપ્ત કરવી હોય તો આપે પ્રચંડ ખંત અને દૃઢ ઈચ્છાશક્તિ થી કારી કરવું પડશે. 
-ઋગ્વેદ માં એક સુંદર વાક્ય છે,
 "અયં હસ્તો મેં ભગવાનયં"
અર્થાત 
"મારા બે હાથ જ મને સાચી સમૃદ્ધિ અપાવી શકે છે,"
જે લોકો ને પ્રયાસ જ નથી કરવો એને બધી સમસ્યા મોટી જ લાગશે.
જીવન એ સિક્કા જેવુ છે, તમે તેને ઇચ્છો તેમ ખર્ચ કરી શકો છો પરંતુ જીવન માં માત્ર એક જ વાર ખર્ચ કરી શકો છો.
પોતાના પર ભરોસો રાખજો, 
અહી આવ્યા છો તો સફળતા પણ મળશે જ
જ્યાં તમે કઈ ના કરી શકો એવું લાગે ત્યાં પણ 
એક કામ અવશ્ય કરો 
"પ્રયત્ન"
પગે એને જ લગાય જેનું આચરણ પૂજવા લાયક હોય, 
મોટા માણસ બનવું એ સારી વાત છે,
પરંતુ
સારા માણસ બનવું એ મોટી વાત છે. 
મોડા બનો તો મોડા બનો પણ કામયાબ જ બનો 
કેમ કે વર્ષો બાદ જ્યારે લોકો મળે છે 
ત્યારે ખેરિયત થી વધારે હેસિયત જ પૂછે છે.
કોઈ પણ ના જીવન માં મોકો મળે તો "સારથી" બનવાનો પ્રયત્ન કરજો નહીં કે "સ્વાર્થી"
બગડેલા કેસ ને જે સુધારે તે વકીલ કહેવાય 
પરંતુ 
જે કેસ બગાડવા જ ના દે તેને "વડીલ" કહેવાય
જેઓ વિચારે છે કે તેઓ જીતી શકે છે, હકીકત માં તે જ જીતી શકે છે.
જો આપણે દિવસ દરમિયાન એક પણ મુશ્કેલી નો સામનો ના કરવો પડે  તો સમજો કે આપ ખોટા માર્ગે છો.
- સ્વામી વિવેકાનંદ
"પોતાની પ્રગતિ પાછળ એટલા વ્યસ્ત રહો કે બીજાની નબળાઈ જોવાનો સમય જ ના રહે"
કોઈ ક્યારેય હારતું નથી,
કાં તો શીખે છે,
કાં તો જીતે છે.
ઊંચું ઉડવા વાળું પક્ષી ક્યારેય ઘમંડ નથી કરતું કેમ કે, 
તેને પણ ખબર છે કે આકાશ માં ક્યાય બેસવાની જગ્યા નથી હોતી.
વિશ્વાસ એ એક એવો શબ્દ છે જેને 
વાંચતાં "એક ક્ષણ" લાગે છે,
સમજતા "એક મિનિટ" લાગે છે,
પરંતુ સાબિત કરતાં "આખું જીવન" નીકળી જાય છે.
જીવન માં કઈક મોટું પ્રાપ્ત કરો ત્યારે ક્યારેય નાના ને છોડી ના દો
જ્યાં સોઈ ની જરૂર હોય છે ત્યાં તલવાર કામ નથી આવતી. 
દરેક નિર્ણય એ કુદરત નો જ હોય છે, જે સ્વીકારે છે તે ક્યારેય દુખી થતાં નથી.
"એક હકીકત"
જ્યાં સુધી સાચી વાત બહાર ના આવે ત્યાં સુધી ખોટી વાતે અડધી દુનિયા ફરી લીધી હોય છે
જ્યાં સુધી પોતાના પર વિશ્વાસ નહીં થાય,
ત્યાં સુધી કોઈ બીજા પર પણ નહીં થાય 
પરિણામ ધાર્યા પ્રમાણે ના આવે તેનો મતલબ એ નથી કે આપણે હારી ગયા, 
પરંતુ આપણે પ્રયત્ન કરવાનું છોડી દઈએ ત્યારે આપણે હારીએ છીએ.
મીઠું સ્મિત, તીખો ગુસ્સો, ખારા આંસુ, ખાટી મીઠી યાદો, અને થોડી કડવાશ આ બધુ મળીને જે વાનગી બને છે તેનું નામ એટલે જિંદગી.
સંબંધો ની સંખ્યા હોય પરંતુ જો એમાં સહકાર ના હોય તો એ સંખ્યા નકામી.
તમે જે કઈ પણ કરી શકો છો તેના માટે ક્યારેય મોડુ થતું નથી. 
"સંપતિ કરતાં સંસ્કાર ચઢિયાતાં છે, 
કેમ કે સંપતિ ની વિલ બને છે 
જ્યારે સંસ્કાર ની ગૂડવિલ બને છે. 
કોઈ મારુ ખરાબ કરે એ એનું કર્મ છે 
પરંતુ 
હું કોઈ નું ખરાબ ના કરું એ મારો ધર્મ છે.

મહેનતથી સફળતા મળે છે, વિચારોથી નહીં!“


“મન વિનાની પૂજા પણ મહાપાપ છે.“


“સમય ડરતા પણ સત્ય વધૂ કિંમતી છે.“


“ગરીબી નમ્રતાની પરીક્ષા અને મિત્રતાની ક્સોટી છે.“



“મળશે અને સંતોષ જ આનંદનું મુળ છે.“


“પહેલું ભણતર એ જ છે, સભ્યતાથી બોલતા શીખવું.“


“આળસ માનવીનો મહાન શત્રુ છે.“


“જાગ્યા ત્યાર થી સવાર.“.
કોધ સામેનું શ્રેષ્ઠ હથિયાર મૌન છે.


પ્રેમ પાપીઓને પણ સુધારી દે છે.


પ્રગતિ માટે પરિવર્તન પણ જરૂરી છે.


લોખંડનો સોથી મોટો દુશ્મન એનો પોતાનો જ કાટ છે.


મહેનત એ મનુષ્યનું કર્તવ્ય છે, ફળ તે તેની સાર્થકતા છે.


શ્રદ્ધા અને પ્રેમ કયારેય પરાણે પેદા કરી શકાતા નથી.

જે આનંદ આપણે મેળવીએ છીએ તેનો થાક લાગે છે, 
પરંતુ જે આનંદ આપણે બીજાને આપીએ છીએ તેનો થાક લાગતો નથી......//



જિંદગી માણસ ને ચાન્સ આપે છે,

માણસ ને ચોઈસ નથી આપતી.....//



જીવન ડોકટરની ગોળી સાથે નહીં,

પણ મિત્રોની ટોળી સાથે જીવવાનું હોય છે.....//



જિંદગી મને રોજ શીખવે કે જીવતા શીખ

એક સંધાતા તેર તૂટે તો પણ સિવતા શીખ.....//



તમારી કુશળતા પર દરેક વ્યક્તિ ત્યાં સુધી ભરોસો નહીં કરે,

"જ્યાં સુધી તમે" 'સફળ' નહીં બનો.....//



છેતરાયેલ અને ઘડાયેલ

ક્યારેય પાછા પડતાં નથી.....//



કિસ્મતમાં લખેલું તો.

એક દિવસ મળી જ જશે.

હે ઈશ્વર આપવું હોય તો એ આપ,

જે નસીબમાં જ નથી.....//



તૂટતા સંબધ ની

દોરી દેખાય તો જરાક તપાસી લેજો

કાતર કદાચ પોતાના થી જ તો નથી લાગી ને

ઘણી વાર એવું બનતું હોય છે એ પાછળ હાથ

સામે વાળા નો જ નથી હોતો.....//



જ્યારે તમને લાગે કે બધું તમારી વિરુદ્ધ થઈ રહ્યું છે, ત્યારે યાદ રાખો કે વિમાનને

ઉપર જવા માટે પવનની વિરુદ્ધ જવું પડે છે, નહીં કે પવન સાથે.....//



મૂળ વગરના વૃક્ષ,

ને વિશ્વાસ વગર ના સબંધ,

વધુ સમય ટકતા નથી....//
ભાગ્ય અને કર્મ
નસીબ અને પ્રયત્ન

બને એક જ વસ્તુ છે,

જેમ કાલનું દૂધ આજે દહીં બને છે

તેમ ભૂતકાળના કર્મો

આજે નસીબ બનીને પ્રગટ થાય છે....//



કાં તો સાવ ઓગળી જવું,

કાં તો સાવ ઠરી જવું,

પ્રેમ માં વચ્ચેના રસ્તા નથી હોતા.....//



દુનિયા શુ કહે,

એનો વિચાર ના કરતા,

તમારુ દિલ કહે એ કરજો,

કરણ કે દુનિયા પારકી છે,

અને દિલ પોતાનુ.....//     



જિંદગીને જાણવા કરતા માણવાનું વધારે રાખો,

કારણ કે જયારે જાણી લેશો ત્યારે ખ્યાલ આવશે

કે માણવાનો સમય તો જાણવામાં જ નીકળી ગયો...../



અંદરથી સળગતો હોય એની જોડે બેસવા જજો,

લાશ સળગ્યા પછીનું બેસણું “વેસ્ટ ઓફ ટાઇમ” છે.....//



ભુલી જવુ અને ભુલાવી દેવુ,

આ બધુ તો મગજ નું કામ છે.

તમે તો દિલમાં રહો છો,

ચિંતા ના કરતા.....//



સંબધ એ નથી

કે તમે કોની પાસે કેટલું સુખ મેળવો છો,

સંબધ તો એ છે કે તમે કોના વગર

કેટલી એકલતા અનુભવો છો.....//



કિંમતી તો ઘણુ બધુ હોય છે જીવન માં

પણ દરેક વસ્તુ ની કિંમત ફકત

સમય જ સમજાવી શકે છે.....//



વ્યક્તિ ને સમજવા માટે દર વખતે ભાષાની જરૂરત નથી હોતી,

એનું વર્તન પણ ઘણું બધું કહી દે છે.....//



કદર હોય કે કિંમત

બહાર ના જ કરે,

ઘર ના તો ખાલી સંભળાવે.....// 

સમજો તો સારું

ના સમજો તો

એ તમારું બહાનું ....//



મેં એને પૂછ્યું કેવી રીતે નીકળી જાય

એક પળ માં જીવ,

એને ચાલતા ચાલતા પકડેલો હાથ છોડી દીધો.....//



માટી જો ચંમ્પલને ચોટીને આવે તો તે ઘરના ઉંમરા સુધી જ આવી શકે છે,

પણ જો એમાટલું બનીને આવે તો ઘરના પણિયારે પુજાય છે,

ઍમ વ્યક્તિનું નહીં પણ વ્યક્તિ ના “ઘડતર” નું મહત્વ છે.....//



ભૂખ લાગે ત્યારે ખાવું તે પ્રકૃતિ છે,

પારકાનું પડાવીને ખાવું તે વિકૃતિ છે, 

ભૂખ્યા રહીને બીજાને ખવડાવવું તે સંસ્કૃતિ છે.....//



બીજા નુ પણી ત્યરે જ માપવુ,

જ્યારે ખુદ ને તરતા આવડતુ હોય......// 



ભુલ અને ઇશ્વર,

માનો તો જ દેખાય......//  



જીવી લઈએ એ જ જિંદગી,

વિતે એને વખત કહેવાય.....//



લાખ રૂપિયા ની ઘડિયાળ ભલેને આપણા હાથમાં હોય,

પણ સમય તો પ્રભુ ના હાથમાં જ છે.....//



અત્યારની પરિસ્થિતિ પ્રમાણે,

મનથી જો મહેમાન થવાય ને,

તો સગાનું ઝુંપડુ પણ મહેલ લાગે.....//



જે માણસ તમને રડવા માટે

ખભો આપે છે ને સાહેબ

એ જ માણસ પાસે રડવા માટે

કોઈનો ખભો નથી હોતો.....//

દુનિયા માં ઘણા ઓછા લોકો હોય છે,

એવા જે જેવા દેખાય છે એ એવા જ હોય છે.....//



જો પડછાયો કદ કરતાં અને..

વાતો હેસીયત કરતા..

મોટી થવા લાગે ત્યારે સમજવું કે..

સુરજ આથમવાનો સમય થયો છે.....//



કોઈની ભૂલ હોય તો

શુભચિંતક બની કાનમાં કહેજો,

ગામમાં નહીં…..//



કેટલી ધીરજ હશે એ ટપાલ ના જમાના મા‍‍,

આજે બે મિનિટ મોડો રીપ્લાય આપી એ તો 

લોકો ને શક થવા લાગે છે.....//



હૃદય પર જો પ્રભુનું આસન હોય અને મન પર જ પ્રભુનું શાસન,

હોય તેનું જીવન હંમેશા વૃંદાવન હોય.....//



મુશ્કેલ સમયમાં સાથ 

આપવાના બદલે જ્ઞાન આપે,

એવા લોકોથી હંમેશા દુર રહેવું.....//



કિસ્મતમાં લખેલું તો

એક દિવસ મળી જ જશે

હે ઈશ્વર આપવું હોય તો એ આપ

જે નસીબમાં જ નથી.....//



સબંધ વટ કરવાથી નહીં,

વાત કરવાથી સચવાય છે.....//



જીવનમાં તોફાન આવે તે પણ જરૂરી છે,

ખબર તો પડે, કોણ હાથ છોડાવીને ભાગે છે,

ને કોણ હાથ પકડીને સાથે ચાલે.....//



વાણી બતાવી દે છે કે સ્વભાવ કેવો છે,

દલીલ બતાવી દે છે કે જ્ઞાન કેવું છે.....//
કોઈની લાગવગની જરુર નથી

તારી સાથેનો પ્રેમનો કેસ

હું જાતે જ જીતી લઈશ.....//



કોઈ પણ વ્યક્તિ ને ઊંધું સમજતા પહેલા

એક વાર એને સિધી રીતે સમજીલો

કદાચ સબંધ સચવાઈ જાય.....//



સંબંધો માં શક્તિ અને બુદ્ધિ કરતા,

સમજદારી અને ભરોસો વધારે મહત્વના છે.....//



બિના કિતાબો કે જો પઢાઇ શીખી જાતી હૈ, 

ઉસે 'જિંદગી' કહતે હે.....//



સમય અને ભાગ્ય બંને પરિવર્તનશીલ છે,

માટે એના પર ક્યારેય અભિમાન ના કરવું જોઈએ.....//



આ દુનિયા ની

સૌથી મોટી તકલીફ એ છે કે

લોકો સાચું મનમાં બોલે છે

અને ખોટું બુમો પાડી ને બોલે છે....//



એક ઇરછા છે મારી

કે હું હંમેશા તારી છેલ્લી ઇરછા બની ને રહું.....//



જીવનમાં બધું જ મળશે પણ સંબંધો નહીં મળે,

ગુમાવેલા પૈસા ફરી કમાઈ લેવાશે,

ગુમાવેલા સંબંધો નહીં કમાઈ શકો.....//



બીજાની ભૂલ કાઢવા માટે ભેજું જોઈએ, 

અને પોતાની ભૂલ સ્વીકારવા માટે કલેજું જોઈએ, 

સુખી થવા માટે ત્રણ વસ્તુ યાદ રાખવી, 

રડવું નહી લડવું નહી કોઈને નડવું નહી.....//



ભગવાન ત્યારે જ યાદ આવે,

જ્યારે તમારાથી કઈ ના થાય.....//
સ્થિતિ ગમે તેવી હોય

પરિસ્થિતિ ને અનુકૂળ રહેવું

નઈ તો પથારી ફરી જતા

વાર નથી લાગતી.....//



જો કોઈ ગેરસમજ હોય

તો એકબીજા ને થોડા સવાલો કરી દેજો,

કેમ કે ખામોશી માં સંબધ મરી જતા હોય છે.....//



કૂંડામાં રહીને વડ વૃક્ષ ના બની શકાય,

મોટા થવું હોય તો જમીન માં ઉતરવું પડે.....//



ઇશ્વર માનવી ને લાયકાત કરતાં વધારે સુખ નથી આપતો, 

પણ સહનશક્તિ કરતાં વધારે દુઃખ પણ આપતો નથી.....//



છેતરાયેલ અને ઘડાયેલ,

ક્યારેય પાછા પડતાં નથી.....//



ભલે આખી દુનિયાની

સિસ્ટમ હેક થઇ જાય

એક વાયરસ થી,

પણ મારા દિલની સિસ્ટમ ને

તો એક તુ જ છે જે હેક કરી છે.....//



ઉદાસ લોકો ને જયારે ખુશી મળે છે,

ત્યારે એમના ચેહરા ની

ચમક જ કંઈ અલગ હોય છે.....//



જ્યારે જ્યારે ચુપ રહ્યો છું ત્યારે ત્યારે ‘ લોકોને સારો લાગ્યો છું, 

જ્યારે જ્યારે સત્ય કહ્યું છે ત્યારે – 

પારકા તો દુર,

પોતાનાઓને પણ કડવો ઝેર લાગ્યો.....//



V.I.P લોકો સાથેના સંબંધો માં ફક્ત સલાહ મળશે,
તમારા લેવલ ના લોકો જોડે સબંધ રાખો અડધી રાતે કામ આવશે....//



જિંદગી ને માણો,




લોકો યાદ કરે એવું જીવો...../

જ્યાં સુધી તમે સફળ નહીં બનો ત્યાં સુધી તમારી વાત માં દુનિયા ને કોઈ રસ હોતો નથી.

જો મહેનત તમારી આદત નહીં બને ત્યાં સુધી સફળતા પ્રાપ્ત કરવી મુશ્કેલ છે.

“ખામીઓ ભલે હોય તમારામાં, પણ વિશ્વાસ રાખો કે,તમે બીજા બધા કરતા ખૂબ સારું કરવાની ક્ષમતા ધરાવો છો.”

જો સફળ થવું હોય તો સફળ થયેલા વ્યક્તિ ની જેમ વિચારો.

” જો તમને આજે કોઈ વસ્તુ લક્ષ્ય ને પ્રાપ્ત કરવા માટે અડચણ બનતી હોય તો તેને તમારી તાકાત બનાવવી જોઈએ.”
જે વ્યક્તિ પોતાની જાત ને નિયંત્રિત કરી શકે છે તે કોઈ પણ કાર્ય કરી શકે છે.

સફળ એજ વ્યક્તિ બને છે જે સખત મહેનત પર આધાર રાખે છે નહીં કે નસીબ પર.

જીવન માં દરેક ક્ષણ અને તક ખુબજ કીમતી હોય છે તેને ક્યારેય ગુમાવશો નહિ.

હાર ના માનો, હમેશાં એ વ્યક્તિ ને યાદ રાખો જેને તમને “તારાથી કશુજ નહીં થાય” એમ કહ્યું હતું…

…જીવન માં એવી ક્યારેય પણ ના વિચારો કે તમે એકલા છો…

 બીજું કંઈ શીખો કે ન શીખો પણ પોતાની લાગણી ક્યાં વ્યક્ત કરવી અને ક્યાં છુપાવવી એ જરૂર શીખવું જોઈએ.
જીવન નો સૌથી મહત્વનો પ્રશ્ન એક જ છે "આપણે ખુશ છીએ કે નહીં ?" બાકી લોકો તો એજ અપેક્ષા રાખશે કે આપણે લીધે બીજા ખુશ હોવાં જોઈએ.
  સ્ત્રી એટલે સવારનું એલામૅ અને રાતનો નાઈટલેમ્પ.વહેલી સવારનું ટીફીન અને અંતે દરવાજાનું તાળુ.
શાંતિની અનુભૂતિ કરવા ઈચ્છતા હોય તો ઈચ્છાને શાંત કરવી જરૂરી છે.
સારા જરૂર બનો પણ ક્યારેય સાબિત કરવાની કોશિશ ના કરો.
ફક્ત નામ જ નહીં પણ માન સાથે કોઈની જીંદગીમાં આપણું મહત્વ હોવુ એજ સંબંધ બાકી બધી  ઔપચારિકતા.
 નજરનું ઓપરેશન તો શક્ય છે પણ નજરિયાનું નહીં.
બહુ સરળ અને સાચી વાત: ગમી જઈએ બધાને એ પણ ક્યાં ગમે છે બધાને.
અન્યની ભુલોનો રોજમેળ રાખનારા, પોતાની ભુલોની કાચી ચિઠ્ઠી પણ રાખતા નથી.
માનવ સહજ સ્વભાવ :પસંદ કરે તો અવગુણ જોતો નથી અને નફરત કરે તો ગુણ જોતો નથી.
વિશ્વમાં પ્રેમ કરવા લાયક બે વસ્તુ છે:એક દુખ અને બીજો શ્રમ,દુખ વિના હ્દય નિર્મળ થતું નથી અને શ્રમ વિના મનુષ્યત્વ નો વિકાસ થતો નથી...
આ સમયમાં કોઈ કોઈને પ્રાથમિકતા આપે તો એ પણ એક નવરાશ સમજી લેવાય છે.
ધારેલા પૈસા કમાઇ લો,તો સફળતા કહેવાય અને જ્યાં પણ જાવ ઓળખાણ ના આપવી પડે એને સિધ્ધી કહેવાય.
ફુલ કેટલું પણ સુંદર હોય વખાણ તો એની સુગંધ ના હિસાબે જ થાય છે માણસનું પણ કંઈક એવું જ છે.
સંબંધ ગમે તેટલો મજબૂત હોય સમય એમને એક વાર હચમચાવવા ની કોશિષ જરૂર કરે છે.
જતું કરનાર ડરપોક નથી હોતો એ તો એક આવડત કહેવાય દરેક સંબંધ સાચવવાની.
 આ સુખનું રટણ જ બીજાનું દુખ વધારે છે.
 કોઈનાં વગર કશું અટકતું નથી પણ અઘરું ચોક્કસ બની જાય છે એ પછી સંબંધો  હોય, જરૂરિયાત હોય કે પછી કાર્ય હોય.
ધંધો સાચવવા લોકોની માંગણીઓ અને સંબંધ સાચવવા લોકોની લાગણીઓને સમજવી જ પડે.
 ખરાબ સમય હંમેશા ખરેખર આપણું કોણ છે બસ એમની ઓળખ આપવા જ આવે છે.
ક્યારેક સીધી લીટી જેવું જીવન જીવનારના વખાણ ત્યારે થાય જ્યારે એ સીધી લીટી કાડિયોગ્રામમા દેખાય.
બીજી વ્યક્તિ આપણા પર વિશ્વાસ મૂકી શકે એ પણ જીવનની એક સફળતા છે.
કિંમત ના હોય ત્યાં વહેચાવુ નહિ અને કદર ના હોય ત્યાં ઘસાવુ નહિ.
ઉંમરના પ્રમાણે ત્વચાની કરચલીઓ ચલાવી લેવી પણ વિચારોને ઈસ્ત્રી જરૂર કરવી.
પંખી તેના પગનાં લિધે ફસાય છે અને માણસ એની જીભનાં કારણે.
વિશ્વાસ અને ખુલાસો આપવો પડે એ સંબંધ નહીં બંધન કહેવાય.
જીંદગી બદલવા માટે લડવું પડે છે અને જીંદગી સહેલી કરવા માટે સમજવું પડે છે.
મેળવવાની દોડમાં માણવાનું ના ભુલવું.
જે આપણને ગમે એવું કરતાં શીખી જાવ નહિ તો જે થાય એને ગમાડતા શીખો એટલે જીવન સરળ બની જાય.
ક્યારેક ક્યારેક..,મજબુત હાથો થી પકડેલી આંગળીયો પણ છુટી જાય છે કારણકે સંબંધો તાકત થી નહીં દિલથી નિભાવવાં પડે છે.
માણસ જ્યારે હથેળીમાં ભવિષ્ય શોધવા લાગે ત્યારે સમજી લેવું કે એનાં કાંડાની તાકાત ખતમ થઈ ગઈ છે.
થોડી ધીરજ રાખો,જીતી જશો કાં તો પછી કંઈક શીખી જશો.
ભેગાં થવું એ શરૂઆત છે, ભેગાં રહેવું એ પ્રગતિ છે અને ભેગાં કામ કરવું એ સફળતા છે.
સમય વીતી ગયા પછી લીધેલ સાચાં નિર્ણયની પણ કોઈ કિંમત હોતી નથી.
કોઈ પણ સંબંધ વિશ્વાસ કરતા એકબીજાની સમજણ પર ટકેલો હોય છે.
 કમાવા કરતા પચાવી રાખવું મહત્વનું છે.
દુઃખનો દસ્તાવેજ હોય કે સુખનું સોગંદનામું ધ્યાનથી જોશો તો નીચે સહી તમારી પોતાની જ હશે.
 આ સમયમાં કોઈ આપણાં પર આંગળી ચીંધે તો જવાબ આપવો જરૂરી છે પણ દરેક કે તે જ સમયે નહિં પરંતુ શ્રેષ્ઠ સમયે.
વિશ્વાસનો છોડ રોપતા પહેલા જમીન પારખી લેવી દરેક માટી ની ફિતરત વફાદાર નથી હોતી.
 કોઈની કમજોરીને હથિયાર બનાવવા કરતાં સ્વમાનભેર હારવામા કશું જ ખોટું નથી.
કોઈ પણ સંબંધમાં છેતરપિંડી ના કરાય ના ફાવે તો પ્રેમથી કહિને દુર થઈ જવાય.
ભરોસો જેટલો કિંમતી હોય છે, દગો એટલો જ મોંઘો થઈ જાય છે.
માણસની પાસે બહુ રૂપિયો થઈ જાય ત્યારે એને બહુરૂપયો બનતા વાર નથી લાગતી.
સૌથી સારી પ્રેરણાતો હ્દય પાસેથી લેવી જોઈએ કેમકે એમની સાથે રમે,બાળે છેતરે કે તોડે છતાં તે એનું કામ કરે જ રાખે છે.
બીજાનું પાણી માનવાની હિંમત ત્યારે જ કરવી જ્યારે આપણને તરતા આવડતુ હોય.
 વિવાદનો છેલ્લો ઉપાય માંફી જ છે કાં તો માફી માંગી લેવી અને કાં તો માફ કરી દેવા.
આજ કાલ વધારે તકલીફતો એ વાતની છે કે કોઈ સારુ છે તો એ સારુ કેમ છે...

જે નિરાશા ને કદી જોતાં નથી,
તે આશા કદી ખોતા નથી,
અને
જે પ્રયત્નો પર જીવી જાણે છે,
તે કદી કિસ્મત પર રોતા નથી. જીવાઈ ગયેલી જીંદગીનો થોડોક થાક તો છે જ
પણ એમાં બાકી રહેલી જીંદગીનો શું વાંક છે.

જેની લાગણી મળી છે એને પામી લેજો
જીંદગી મા થોડુ જતૂ કરીને હસતા શિખી લેજો
મળશે દુનીયા મા કેટલાય અપરીચીત લોકો
પણ જે તમારા બની જાય એમને સાચવી લેજો

દોસ્તી ની તો કોઈ વ્યાખ્યા હોતી હશે,
હાથ ફેલાવીએ ને હૈયું આપી દે એ “મિત્ર”.

સમયની સાથે બદલાઈ જાવ અથવા સમયને બદલતા શીખો, ક્યાં સુધી મજબુરીઓ ગણાવતા રહેશો, ક્યારેક તો સામા પવને દોડતા શીખો.

જીદંગી ના અમુક વણાંક એવા હોય છે
જ્યા સત્ય અને સમજણ હોવા છતાં નિર્ણય લઈ શકાતો નથી.
દુનિયા સમજે કે ના સમજે તમે સમજી જાવ,
      જીત ના બેજ માર્ગ છે.
            “ખમીજાવ”
                 કા
             “નમીજાવ”.

કોઈ ને સારુ કહેવા મા મજા છે…!!
કોઈ ને સાચુ કહેવા મા મજા છે…!!
પણ
કીધા વગર બધુ સમજી જાય તેની…!!
સાથે રહેવામા અલગ જ મજા છે…!!

કુદરત પણ કમાલ કરે છે.
આંખો બ્લેક એન્ડ વાઈટ આપે છે.
અને સ્વપ્ન રંગીન દેખાડે છે. Good Morning

જીવસો ત્યાં સુધી ઠોકરો લાગ્યા કરશે સાહેબ
પણ ઉઠવું તો એકલા ને જ પડશે 💐
કેમકે જ્યાં સુધી સ્વાસ ચાલે છે ને ત્યાં સુધી કોઈ ખંભો દેવા પણ નય આવે. Gujarati Suvichar 2018

આજકાલ લોકો સાચું બતાવવા કરતા ખોટાનું
માર્કેટિંગ વધારે કરે છે, પછી એ લાગણી હોય કે કોઈ વસ્તુ.

થાક દરેક વ્યક્તિને લાગે છે
કોઈકને જિંદગીથી તો
કોઈકને જવાબદારીઓથી
“સપના” તોડજો
પણ
“સંપ” ના તોડતા

ખુશીની પાછળ સંતાયેલો એક આસું,
ગુસ્સાની પાછળ સંતાયેલો પ્રેમ,
અને ચુપ રહેવા પાછળ નું કારણ
અમુક લોકો જ સમજી શકે છે.

ખૂબજ સરસ ગણિત છે દોસ્ત !
વસ્તુ હોય કે સંબંધ..
વિકલ્પ વધે એટલે કિંમત આપોઆપ ઘટતી જાય છે.

“કર્મ” જ “આપણા જીવનમાં”
“કઠપૂતળીનો ખેલ” કરાવે છે.
બાકી
“જીવનના રંગમંચ” ઉપર
કોઈપણ “કલાકાર નબળો” નથી હોતો.
“માટીના દીવા” જેવું “આપણું જીવન” છે,
“તેલ ખતમ તો ખેલ ખતમ.”

ઈશ્વર કરતા માઁ બાપ મોટા હોય છે….
કારણ કે…….
ઈશ્વર સુખ અને દુઃખ બન્ને આપે…..
પણ…..
માઁ-બાપ તો ફક્ત સુખ જ આપે. 
પ્રગતિ ભલે ધીમી થાય.
પણ ઈમાનદારી રાખજો.
કારણકે,
મન ગમતુ બઘું મળી જાય તો
જીવવા ની શુ મજા..??
જીવવા માટે એકાદ કમી પણ
જરુરી છે ..!!
મધ’ જેવું મીઠું પરિણામ જોઈતું હોય ને,
તો,
‘મધમાખી’ ની જેમ સંપી ને રહેવું પડે..
એક લાગણી પડી હતી,
તૂટેલી,વિખરાયેલી,તરછોડાયેલી
કોઈએ આવીને એને સમેટીને પોતાની કરી લીધી
ત્યારથી એનું નામ મિત્ર પડી ગયું.
માત્ર જીતનારો જ સિકંદર નથી…!!
પણ ક્યાં હારવું છે એ જાણનારો પણ સિકંદર જ હોય છે…
વિશ્વાસ મુકતા પહેલા પારખો સાહેબ કેમ કે,
દુનિયામાં નકલી લીંબુ પાણી
સ્પ્રાઇટ દ્વારા પીવડાવાય છે
અને
અસલી લીંબુ પાણી ફિંગરબાઉલમાં
હાથ ધોવા અપાય છે.!!!!
સુખ અને દુઃખ આપણા પરિવારના સદસ્ય નહીં,
પરંતુ મહેમાન છે….
વારાફરતી આવશે, થોડા દિવસ રોકાશે
અને જતા રહેશે…..
જો એ નહીં આવે તો આપણે
અનુભવ અને સમજ ક્યાંથી લાવીશું..
જે માણસ સાચો હોય છે તે લોકો ના હૃદય માં રહે છે.
પણ જે માણસ દયાળુ હોય છે તે ઈશ્વર ના હૃદય માં રહે છે.
જીવન મા બીજા કરતા મોડી સફળતા મળે તો નિરાસ ના થતા,
કેમકે મકાન કરતા મહેલ ચણવામાં વાર લાગે છે.
ચા હતનાપડદામાં જો નફરત થઈ શકે છે..!!
તો નફરતના પડદામાં ચાહત પણ થઈ શકે છે..!!
જો કોઈ જુદું થઈ જાય છે તમને પોતાનો સમજીને..!!
તો જરૂર તેને તમારી સાથે મહોબ્બત પણ થઈ શકે છે
દુખનો સાગર દરિયા જેટલો હોય છે,
ભીડમાં પણ માનવી એકલો જ હોય છે,
જીવનમાં બધી આશા પૂરી નથી થતી,,
કેમકે આશા પૂરી કરતો તારો પણ તૂટેલો જ હોય છે
જયારે તમે કોઈ કામ ન કરતા હોય,
ત્યારે કૈંક શારુ અથવા અલગ કરવાનું વિચાર્યા કરો,
જેનાથી નકામા વિચાર આવવાની સંભાવના જ ઘટી જાય
શું તમને ખબર છે…?
તમે ક્યારે કંઈક નવું વિચારો છો…!
જયારે તમે કોઈને વિચારતા જોવો છો ત્યારે,
અથવા તો તમે એકલા હોવ છો ત્યારે
*સંન્યાસી ના ખાનગી સંસાર કરતા*
*સંસારી નો ખાનગી સંન્યાસ વધુ મૂલ્યવાન છે..*
“ મારી પાસે એક સફરજન હોય ,
તમારી પાસે એક સફરજન હોય,
અને
આપણે એક બીજાને આપીએ,
તો બન્ને પાસે એક એક સફરજન રહે છે.
પરંતુ જો,
મારી પાસે એક વિચાર હોય,
અને તમારી પાસે પણ એક વિચાર હોય
અને જો આપણે,
તે એક બીજા ને આપીએ , તો
બંને પાસે બે વિચાર રહે છે !
-જયોજઁ બનાઁડઁ શો.
સંબંધમાં જ્યાં બુદ્ધિનું શાસન ચાલે છે ત્યાં સંબંધ હારે છે..
અને
જ્યાં હૃદયનું શાસન ચાલે છે ત્યાં સંબંધ જીતે છે..!
શુભ સવાર..!

મુશ્કિલ પરિસ્થિતિઓમાં સંઘર્ષ કરતી વખતે, એક બહુમૂલ્ય સંપત્તિ વિકસિત થાય છે..
જેનું નામ છે આત્મબળ..!
શુભ સવાર..!
જ્યાં સુધી તમે ખુદ મેદાન છોડીને ના જાવ,
ત્યાં સુધી તમને કોઈ હરાવી ન શકે…. !!

માણસ હંમેશા એ વિચારે છે* કે ભગવાન છે કે નહિ….???
પણ, એ કોઇ દિવસ નથી વિચારતો કે પોતે માણસ છે કે નહિ….???

હે માનવ !
તું…
શિયાળે ઠરી જાય,
ઉનાળે બળી જાય,
વરસાદે પલળી જાય,
તારા કરતાં તો જાનવર સારા
ૠતુ – ૠતુએ આનંદે ચરી ખાય….
તારે…
A.C. માં છે ચોંટવુ,
વાણી વિલાસમાં છે રાચવુ,
ઉછેરવુ નથી તારે એકેય ઝાડવુ,
તોયે….
ગાડી રહે તારી છાંયડે એ ઇચ્છવુ.
ફૂલ જોઈને ચુંટી લે,
ફળ જોઈને તોડી લે,
વનમહોત્સવ
અને
વૃક્ષારોપણના
નામે તુ ગજવા ભરી લે….
કોકે વાવ્યા તે માણ્યા,
તારા બચ્ચા શું ભાળશે ?
એવો કદી વિચાર કરી લે….
જન્મ થી મરણ સુધી
તને સહારો
આ વૃક્ષો નો,
જીવન જીવતાં સુધી
પ્રત્યેક પળે ઉપકાર
*આ વનૌષધિ નો,*
*વિકાસ ના નામે નાશ કર્યો વનરાજી નો,*
ઓઝોન સ્તરમાં પડયુ ગાબડું
અને કર્યો કકળાટ
ગ્લોબલ ર્વોમિંગનો,
તારી વૃત્તિ અને વિચાર
હંમેશા છે સ્વાર્થ નો….
ભાઇ, બસ કર….
બહુ થયુ હવે….
*આંબો નહી તો,
લીમડો – પીપળો વાવ,
કંઈ ના કરે તો ,
બાવળ ને જગ્યા આપ….
નહિ તો….
શિયાળે ઠરી જઇશ,
ઉનાળે બળી જઇશ,
અને
ચોમાસે તરસે મરીશ….
“પ્રકૃતિ” એક વરદાન….
માનવી બહુ સ્વાથિઁ છે…
પસંદ કરે તો…
અવગુણ જોતો નથી…. અને
નફરત કરે તો…
ગુણ જોતો નથી….

સબંધો ભલે ગમે તેટલા ખરાબ હોય,
પણ
તેને ક્યારેય ના તોડશો,
કારણકે
પાણી ગમે તેટલુ ગંદુ હોય પીવાશે નહી,
પણ આગ તો ઓલવશે જ.💐

સફળ માણસ એે જ છે
જે તૂટેલા ને બનાવી જાણે
અને રૂઠેલાં ને મનાવી જાણે
લાંબી જીભ અને લાંબો દોરો
હંમેશા વધારે ગુંચવાઈ જાય…

કોઈ ને ખોટા સમજતા પહેલા
એકવાર એની પરીસ્થીતી
સમજવાની કોશિશ જરૂર કરજો સાહેબ…કારણ કે,
પુર્ણ વિરામ એ માત્ર અંત નથી,
નવા વાક્ય ની શરૂઆત પણ હોય છે.

આત્મવિશ્ર્વાસ એ
નાનકડી હાથબતી છે.
જે અંધકારમાં તમને
બધું જ નહી બતાવી શકે પણ તમને
આગલું કદમ મુકવાની
જગ્યા જરુર બતાવશે.

જો હારવાથી
બીક લાગતી હોય,_
તો
જીતવાની ઇચ્છા*
_ક્યારેય ના રાખતા…._
 શુભ – સવાર
જીંદગીમાં જે
પર્વત ઉપાડીને
ચાલી રહ્યા છો ને…..
એ ઉપાડવાના નહોતા…..
માત્ર ઓળંગવાના હતા..!!
વરસાદના છાંટા🌨️ શીખવે છે કે  જિંદગીની સૌથી અદભુત ક્ષણો
પકડી શકાતી નથી
ફક્ત માણી શકાય છે
_જીવનમાં તમે જેમ જેમ શીખતાં જશો
તેમ તેમ તમને ખબર પડશે કે
તમે કેટલા અભણ છો..!_
_શુભ સવાર _
જીંદગી ના દીવસો વધારવા છે….?
તો, વિચારો ના કલાકો ઘટાડી નાખો…
ટુંકુ ને ટચ
લોકો તમારા સંબંધો
તોડવાની કોશીશ
એકવાર જરૂર કરશે..
પણ..સાહેબ..
બીજા નું સાંભળી ને
કોઈ કિંમતી માણસ ને
ખોઈ ના દેતા
શુભ સવાર રામ રામ
માન હોય ત્યાં પગ મુકજો સાહેબ
અભિમાન તો અહીંયા દરેક ને છે.
હારવું જ પડે તો એ રીતે હારો સાહેબ
કે જીતનાર ને જીવનભર અફસોસ રહી જાય.
માણસ હંમેશા એ વિચારે છે કે ભગવાન છે કે નહિ….???
પણ એ કોઇ દિવસ નથી વિચારતો …..
કે પોતે માણસ છે કે નહિ.
 જય શ્રી કૃષ્ણ
દિલ દરિયા જેવડું રાખજો,
નદીઓ સામેથી મળવા આવશે.
સુપ્રભાત
જેટલા વિરોધી વધારે અેટલી સફળતા મોટી અેટલા માટે જ ચાણક્ય અે કદાચ કીધુ છે કે…
વિરોધી હંમેશા મજબુત રાખવા…
શુભ સવાર…
ગભરાયા વગર સંઘર્ષ કરતા રહો કેમકે સંઘર્ષ દરમિયાન જ માણસ એકલો હોય છે, સફળતા મળ્યા પછી આખી દુનિયા તેની સાથે હોય છે.
શુભ સવાર…
તમારી પીઠ પાછળ તમારા વિશે ખરાબ બોલનારને ગણકારો જ નહીં,
કારણ કે તેઓ ત્યાં જ છે જયાં તેમને હોવું જોઇએ,
‘તમારી પાછળ’
કાયમ સાથે રહેવાથી પ્રેમ નથી વધતો, થોડા દુર રહેવાથી પ્રેમ નથી ઘટતો, પ્રેમ તો માણસ ના આત્મા માં વસે છે,  જે મોત ની સાથે પણ નથી મરતો,
વિચારો એવા રાખો કે તમારા વિચાર પર પણ કોઈને વિચારવું પડે….
સમુદ્ર બની ને શું ફાયદો ..
બનવું હોય તો નાનું તળાવ બનો .
જ્યાં સિંહ પણ પાણી પીવે તો ગરદન નમાવી ને..
????. કોઈ સારી વ્યક્તિથી????
કાંઈ ભૂલ થાય,
તો સહન કરી લેજો,
કારણકે મોતી જો,
કચરામાં પડી જાય,
તો પણ એ કિંમતી જ રહે છે..!!!
ભૂખ લાગે ત્યારે ખાવું તે પ્રકૃતિ,
પારકાનું પડાવીને ખાવું તે વિકૃતિ,
ભૂખ્યા રહીને બીજાને ખવડાવવું તે સંસ્કૃતિ.
પોતાની નિષ્ફળતા માટે બીજાને કારણભૂત માનવા કરતા
પોતાનામાં રહેલા દોષોને સુધારવામાં આવે એમાંજ શાણપણ છે.
વિચાર અને વિકાર એક વ્રુક્ષ નાં જ બે ફળ છે,
વિચાર ની દિશા બદલો, વિકાર ખુદ ભાગી જશે…!!!
સંપત્તિ પ્રયત્ન વગર અને રાતોરાત આવી શકે…
બાકી સંસ્કાર અને સમજણને આવતાં તો….
પેઢીઓ લાગે છે.
આભથી ઉંચે ઉડવાના વિચાર વ્યર્થ છે,
જ્યાં સુંધી આચાર સુધી પંખ ન પોહંચે…
સદા સૌમ્ય શી વૈભવે ઊભરાતી,
મળી માતૃભાષા મને #ગુજરાતી.
રમે અન્ય સખીઓ થકી દેઇ તાળી,
સુધા કર્ણ સીંચે ગુણાળી રસાળી.
કરે બોલતા જે ભર્યા ભાવ છાતી,
રમો માતૃભાષા મુખે ગુજરાતી.
મળી હેમઆશિષ, નરસિંહ-મીરાં,
થયા પ્રેમભટ્ટ ને અખો ભક્ત ધીંરા,
પૂજી નર્મદે કાન્ત ગોવર્ધને જે,
સજી ન્હાનલે કલ્પનાભવ્ય તેજે.
ધ્રુવા સત્ય-સાથી અહિંસા સુહાતી,
નમો ધન્ય ગાંધીગિરા ગુજરાતી.
ગામડામાં રહેનારની નજર શહેર તરફ છે
શહેરમાં રહેનારની નજર વિદેશ તરફ છે
વિદેશમાં જનારની નજર વિશ્વ તરફ છે
આ બધાય દુઃખી છે, પણ સાહેબ
જેની નજર પોતાના પરિવાર તરફ છે
એ સૌથી વધુ સુખી છે
દરેક મુશ્કેલી થી લડતા શીખ
આસું ઓન પીઇ ને હસતા શીખ
રાખ ઉમંગ મંઝિલ ને પામવાની
આ દુનિયા તકલીફ નો સાગર છે
તેમા ડુબીને બહાર નીકળતા શીખ.
જો વ્યક્તિના ઇરાદા મક્કમ હોય તો
તે દરેક મુશ્કેલીનો સામનો કરીને
લક્ષ પ્રાપ્ત કરી શકે છે.
કર્યા વગર કઈ મળતું નથી.
કરેલું ફોગટ જતું નથી.
કામ કરવાની શક્તિ
તારામાં છે,
કામ કરતો જા,
હાક મારતો જા.
મદદ તૈયાર છે.
મફતનું લઈશ નહિ,
નિરાશ થઈશ નહિ.
લઘુ ગ્રંથી બાંધીશ નહિ.
બહુજ તેજ દિમાગ જોઇએ
ભૂલો ગોતવા માટે
પરંતુ એક સુન્દર દિલ હોવું જોઇયે
ભૂલ કાબુલ કરવા માટે
કોઈને હરાવવું એ તો તદ્દન સરળ છે,
પરંતુ તમે કોઈને
દિલ થી જીતી બતાવો
તે મહત્વનું છે.
કૈક અલગ કરવું હોય તો
ભીડ થી થોડા દુર જઈને ચાલો,
ભીડ તમને સાહસ તો આપશે
પણ તમારી ઓળખાણ નઈ આપે.?
એક અક્ષર લખવા માટે
જો
કાગળ અને કલમ વચ્ચે
પણ
સંધર્ષ થતો હોય,
તો… વ્હાલા
*આ તો “જીવન” છે.
 શુભ સવાર
વિચારો એવા રાખો કે તમારા વિચાર પર પણ કોઈને વિચારવું પડે….
સમુદ્ર બની ને શું ફાયદો ..
બનવું હોય તો નાનું તળાવ બનો .
જ્યાં સિંહ પણ પાણી પીવે તો ગરદન નમાવી ને..
કાયમ સાથે રહેવાથી પ્રેમ નથી વધતો, થોડા દુર રહેવાથી પ્રેમ નથી ઘટતો, પ્રેમ તો માણસ ના આત્મા માં વસે છે,  જે મોત ની સાથે પણ નથી મરતો,
તમારી પીઠ પાછળ તમારા વિશે ખરાબ બોલનારને ગણકારો જ નહીં,
કારણ કે તેઓ ત્યાં જ છે જયાં તેમને હોવું જોઇએ,
‘તમારી પાછળ’
ગભરાયા વગર *સંઘર્ષ* કરતા રહો કેમકે *સંઘર્ષ દરમિયાન જ માણસ એકલો* હોય છે, *સફળતા* મળ્યા પછી *આખી દુનિયા તેની સાથે* હોય છે.
શુભ સવાર…
જેટલા વિરોધી વધારે અેટલી સફળતા મોટી અેટલા માટે જ ચાણક્ય અે કદાચ કીધુ છે કે…
વિરોધી હંમેશા મજબુત રાખવા…
શુભ સવાર…
સમય પણ ગજબનો ઇતિહાસ ધરાવે છે….
કોઇનો પસાર થતો નથી…
તો, કોઇ પાસે હોતો નથી…

આંસુ પાડશો તો દયા મળશે..
પણ, પરસેવો પાડસો તો પરિણામ મળશે… 
હૃદય મૂકીને ચહેરાની દિવાની થઈ છે આ દુનિયા”…..
હવે સમજાયું …..
આ સેલ્ફી વાળા ફોન કેમ આટલા મોંઘા આવે છે.
છેતરીને સંત બનવું તેના કરતા…
છેતરાઈને માણસ બનવું અઘરૂ છે!
_વ્યક્તિ શું છે એ મહત્વ નું નથી પણ
એ વ્યક્તિમાં શું છે એ બહુ મહત્વ નું છે…
સુપ્રરભાત


જીવનમાં જ્યારે તમારી પાસે કંઇ બચ્યું જ ના હોય
ત્યારે તમારું ભવિષ્ય તો બાકી જ હોય.🙏

જ્યારે જ્યારે હું ચુપ રહ્યો છું ત્યારે ત્યારે હું લોકોને સારો લાગ્યો છું ,
જ્યારે જ્યારે હું સત્ય કહ્યું છે ત્યારે પારકા તો દુર પણ પોતાનાઓને પણ હું કડવો ઝેર લાગ્યો છું.

ઇશ્વર માનવી ને લાયકાત કરતાં વધારે સુખ નથી આપતો, અને એ જ ઈશ્વર સહનશક્તિ કરતાં વધારે દુઃખ પણ આપણ ને આપતો નથી.

આપણાં સંબંધમાં જ્યાં બુદ્ધિનું શાસન ચાલે છે ત્યાં ત્યાં સંબંધ હારે છે,
અને જ્યાં હૃદયનું શાસન ચાલે છે
ત્યાં ત્યાં સંબંધ જીતે છે.

બીજાની ભૂલ કાઢવા માટે ભેજું 🧠જોઈએ છે અને પોતાની ભૂલ સ્વીકારવા માટે કલેજું ❤️જોઈએ છે.

સુખી થવા માટે ત્રણ વસ્તુ હમેશાં યાદ રાખવી
રડવું નહી, જરૂર વગર લડવું નહી અને કોઈને નડવું નહી.🙏

બિના કિતાબો 📚 કે જો પઢાઇ શીખી જાતી હૈ , ઉસે જિંદગી કહતે.🙏

માણસ તો એકદમ સિમ્પલ છે, ખાલી માણસાઈ જ કોમ્પ્લિકેટેડ છે.

જીવનમાં ક્યારેક તોફાન આવે તે પણ ખૂબ જરૂરી છે, કારણકે આપણને ખબર તો પડે કોણ હાથ છોડાવીને ભાગે છે, ને કોણ હાથ પકડીને સાથે ચાલે છે.🙏

જો રસ્તો સુંદર હોય તો લક્ષ્ય ની ચિંતા જ કરવી નહિ અને જો લક્ષ્ય સુંદર હોય તો રસ્તાની ચિંતા ક્યારેય કરવી નહિ.

❤️ આપણા હૃદય માં જો પ્રભુનું આસન હોય અને આપણા મન માં પ્રભુનું શાસન હોય તેનું જીવન હંમેશા વૃંદાવન જ હોય. 🙏

આપણ ને જિંદગી મળવી એ તો નસીબની વાત છે, મૃત્યુ મળવું એ સમય સમય ની વાત છે, પણ મૃત્યુ પછી પણ કોઈના હૃદયમાં હમેશાં જીવતાં રહેવું એ જિંદગીમાં કરેલા આપણા કરેલા કર્મની વાત છે.



આપણને ભૂખ લાગે ત્યારે ખાવું તે પ્રકૃતિક છે,
પારકાનું પડાવીને ખાવું એ તો વિકૃતિ છે,
અને ભૂખ્યા રહીને બીજાને ખવડાવવું તે તો આપણી સંસ્કૃતિ છે.

⌚લાખો રૂપિયા ની ઘડિયાળ ભલેને આપણા હાથમાં હોય પણ સમય તો પ્રભુ ના હાથમાં જ રેહવાનો છે. 🙏

કૌન કહેતા હૈ કી આદમી અપની કિસ્મત ખુદ હી લિખતા હૈ, અગર યે સચ હોતા તો કિસ્મત મેં દર્દ કૌન લિખતા. 🙏

સફળતા એ તમારો પરિચય આ દુનિયા સાથે કરાવે છે, અને નિષ્ફળતા એ તમને દુનિયાનો પરિચય કરાવે છે.🙏

દરેક વ્યક્તિ ને સમજવા માટે દર વખતે
ભાષાની જરૂરત નથી હોતી સાહેબ, એનું વર્તન પણ ઘણું બધું કહી દે છે. 🙏

પ્રતિજ્ઞા એક જ કાફી છે આપણને મંજિલ સુધી પહોંચાડવા માટે વિકલ્પો તો ઘણાં બધાં મળશે રસ્તો ભૂલવાડવા માટે. 🛣️

જે આનંદ આપણે મેળવીએ છીએ તેનો થાક આપણને લાગે છે,
પરંતુ જે આનંદ આપણે બીજાને આપીએ છીએ તેનો થાક આપણને લાગતો નથી.
પહેલાં બે માણસો ઝગડતા ત્યારે ત્રીજો છોડાવવા આવતો, આજકાલ તો જમાનો એવો આવ્યો કે ત્રીજો માણસ તો વિડીયો ઉતારવા માંડે છે.😅

તમારી કુશળતા પર દરેક વ્યક્તિ
ત્યાં સુધી ભરોસો નહીં કરે
જ્યાં સુધી તમે જીવન માં સફળ નહીં બનો.

કોઈ પણ સાથે સંબંધો કેટલા પણ ખરાબ થઈ જાય તેને તોડીએ નહીં તો સારું રહે,
કેમ કે, પાણી ગમે તેટલું પણ ડોળુ હોય એનાંથી કોઈ ની તરસ ન છીપાવી શકાય તો કંઈ નહીં, પણ આગ તો ઓલવી જ શકાય છે.

💵 પૈસા વગર જીંદગી માણી શકાય
પરંતુ જીદગી વગર પૈસા વાપરી શકાય નહીં. 🙏

માટી જો ચંમ્પલને ચોટીને આવે તો તે
આપણા ઘરના ઉંમરા સુધી જ આવી શકે છે
પણ જો એ માટી માટલું બનીને આવે
તો ઘરના પણિયારે પુજાય છે,
આમ વ્યક્તિનું નહીં પણ વ્યક્તિનું
ઘડતર નું મહત્વ છે.

જીવન માં સાચી દિશા અને સાચા સમય નું જ્ઞાન ન હોય તો આપણને ઉગતો સુરજ પણ આથમતો દેખાય છે.🌅
પહેલાં બે માણસો ઝગડતા ત્યારે ત્રીજો છોડાવવા આવતો, આજકાલ તો જમાનો એવો આવ્યો કે ત્રીજો માણસ તો વિડીયો ઉતારવા માંડે છે.😅

તમારી કુશળતા પર દરેક વ્યક્તિ
ત્યાં સુધી ભરોસો નહીં કરે
જ્યાં સુધી તમે જીવન માં સફળ નહીં બનો.

કોઈ પણ સાથે સંબંધો કેટલા પણ ખરાબ થઈ જાય તેને તોડીએ નહીં તો સારું રહે,
કેમ કે, પાણી ગમે તેટલું પણ ડોળુ હોય એનાંથી કોઈ ની તરસ ન છીપાવી શકાય તો કંઈ નહીં, પણ આગ તો ઓલવી જ શકાય છે.

💵 પૈસા વગર જીંદગી માણી શકાય
પરંતુ જીદગી વગર પૈસા વાપરી શકાય નહીં. 🙏

માટી જો ચંમ્પલને ચોટીને આવે તો તે
આપણા ઘરના ઉંમરા સુધી જ આવી શકે છે
પણ જો એ માટી માટલું બનીને આવે
તો ઘરના પણિયારે પુજાય છે,
આમ વ્યક્તિનું નહીં પણ વ્યક્તિનું
ઘડતર નું મહત્વ છે.

જીવન માં સાચી દિશા અને સાચા સમય નું જ્ઞાન ન હોય તો આપણને ઉગતો સુરજ પણ આથમતો દેખાય છે.🌅
માણસ ભગવાન ની પુજા નથી કરતો,
પરંતુ માણસ તેમની મુર્તિ માં છુપાયેલી પોતાની મહત્વાકાંક્ષા ની પુજા કરતો હોય છે.

જીવન માં હમેશા પરિવર્તન અનિવાર્ય છે,
જુઓને પાણીને પણ તરવું હોય તો બરફ બનવું જ પડે છે.

ક્યાંક તો આપણી જરૂર હશે આ દુનિયામાં
ઇશ્વરે એમ જ તો મહેનત નહીં કરી હોય આપણને બનાવવાની ને એટલે આ જીંદગી શીખવે તે શીખી લેવાય કયો પાઠ કયારે કામ લાગી જાય કોને ખબર છે.

ઘણાં લોકો કહે છે ખૂબ પૈસા રાખજો ખરાબ સમય માં કામ આવશે, પણ હું કહું છું કે સારા લોકો સાથે સબંધ રાખજો કારણ કે તે લોકો ખરાબ સમય જ નહીં આવવા દે.

ખોટું બોલવાથી પાપ લાગે છે,
પણ સાચું બોલવાથી ક્યારેક પથારી ફરી જાય એનું શું. 😅

પવિત્ર વિચારનું જીવન માં સદા મનન કરવું જોઈએ,
અને હલકા સંસ્કારોને દૂર કરવા હમેશા મથવું જોઈએ જ.
જ્યારે પણ હું કોઈને હસતા જોવું છું,
ત્યારે મને વિશ્વાસ આવી જાય છે,
કે જીવન માં ખુશી ખાલી પૈસાથી નથી મળતી,
જેનું મન મસ્ત છે એની પાસે જીવન માં બધું જ છે.

જીવનમાં જ્યારે તમારી પાસે કંઇ જ બચ્યું ના હોય,
ત્યારે તમારી પાસે ભવિષ્ય તો બાકી જ હોય છે.

જિંદગીમાં એ જ વ્યક્તિ ખૂબ ખુશ રહી શકે છે, જેમના પર કોઈ દુશ્મન “લીંબુ” ફેંકે તો
તે તેનું સરબત બનાવી ને પી જાય,
બાકી કેટલાય લોકો તો “વહેમ થી” જ મરી જાય છે.

ઈશ્વરના ચોપડામાં આપણું બોલેલું
વિચારેલું કે વાંચેલું નહી પરંતુ આપણું કરેલું કર્મ જ નોંધાય છે,
એમ આપણે જીવનમાં પસ્તાવો કરવાનું છોડી
કંઈક એવું કરો કે તમને છોડનારા લોકો પસ્તાય.

જો કોઈ પણ સારી વ્યક્તિથી કાંઈ ભૂલ થાય
તો સહન કરી લેજો,
કારણકે મોતી જો કચરામાં પડી જાય
તો પણ એ હેમશા કિંમતી જ રહે છે.

મહેનત એ એવી સોનેરી ચાવી છે,
જે આપણા ભાગ્ય ના દ્વાર ઉઘાડી નાખે છે.

માણસ એ પોતાનું ઘમંડ એના સારા સમયે બતાવે છે, પણ એનું પરિણામ એને
તેના સૌથી ખરાબ સમયે જ ભોગવવું પડે છે.

જીવન માં દરેક સંબંધને નામ આપવાની જરૂર જ નથી હોતી સાહેબ, પણ કેટલાક સંબંધને માત્ર દિલથી માન આપવાની જરૂર હોય છે.

જીવન માં હમેશા સમય પર નિર્ણય લો, ભલે તે ક્યારેક ખોટો પડે,
પણ સમય વિતી ગયા પછી લીધેલા સાચા નિર્ણય ની જીવન માં કોઇ કીંમત નથી હોતી.
🙏 જે સાથે હોય છે એ સમજતા નથી,
અને જે સમજે છે એ સાથે હોતા નથી. 🙏
દાન એ ધર્મ ની પૂર્ણતા છે,
દાન એ ધર્મનો શૃંગાર છે. પણ કેટલાક લોકો દાન ની સફેદ ચાદરથી અસંખ્ય પાપ છુપાવીએ છીએ.
અજવાળામાં એકલા ચાલવા કરતા
અંધારામાં આપડા મિત્રો સાથે સફર કરવી એ વધુ સારી છે.
🌸 શુભ સવાર 🌸

પાણી, પૈસા અને પ્રેમ વ્હાલ, વરસાદ અને વિચાર
સમયસર આવે તો જ કામના હોય છે.
સફળતા ક્યારેય કાયમી હોતી જ નથી,

નિષ્ફળતા માટે પણ આજ વાત લાગુ પડે છે.

ફકત એ જ આળસુ માણસ નથી જે કંઈ જ નથી કરતો…
આળસુ તો એ પણ છે જે વધુ સારું કામ કરી શકે છે, પણ કરતો જ નથી.
જિંદગી મને રોજ શીખવે કે જીવતા શીખ,
એક સંધાતા તેર તૂટે તો પણ સિવતા શીખ.

ખુશી માટે ઘણું બધું ભેગું કરવું પડે છે એવી 
આપણી સમજ છે પણ હકીકતમાં તો ખુશી 
માટે ઘણું બધું જતું કરવું પડે છે.

દર્દ સિવાય જિંદગી અધુરી છે.
તો પણ જીવવું જરૂરી છે. 
ના કરજો અફસોસ તમારી જિંદગી પર, 
કેમ કે, તમારી જિંદગી વિના કોઈક ની 
જિંદગી અધુરી છે.
ખુશીઓ માટે સાધન ની નહી 
સંતોષ ની જરૂર હોય છે 

સંબંધ ગમે તેટલો મજબૂત હોય 
સમય તેને એકવાર હચમચાવવાની 
કોશીષ અવશ્ય કરે છે ..!!

જ્યારે તમને લાગે કે બધું તમારી વિરુદ્ધ થઈ રહ્યું છે, 
ત્યારે યાદ રાખો કે વિમાનને,
ઉપર જવા માટે પવનની વિરુદ્ધ જવું પડે છે, 
નહીં કે પવન સાથે.
"કોઈ વ્યક્તિ ને સમજવા માટે હમેશા ભાષા ની આવશ્યકતા નથી, 
ક્યારેક તેનું વર્તન ઘણું બધુ કહી દે છે."
"કોઈ વ્યક્તિ ને સમજવા માટે હમેશા ભાષા ની આવશ્યકતા નથી, 
ક્યારેક તેનું વર્તન ઘણું બધુ કહી દે છે."
"મદદ એ ખુબજ મોંઘી વસ્તુ છે જેની દરેક પાસે થી આશા રાખી શકાતી નથી, 
દરેક વ્યક્તિ દિલ થી ધનવાન હોતા નથી."
આ દુનિયા માં બધુજ કીમતી છે, 
"પરંતુ"
મળ્યા પહેલા અને ગુમાવ્યા પછી
મનુષ્ય ના આચરણ થી તેના કુળની, 
બોલી થી તેના દેશ ની, 
તેના આદર સત્કાર થી તેના પ્રેમ ની,
અને 
તેના શરીર થી તેના આહાર-વિહાર ની 
પરખ થાય છે. 
આસમાન માં નજરથી દેખાતા તારા ગણવા આસાન છે, 
પરંતુ સાથે રહેતા કોણ આપણા છે તે જાણવું મુશ્કેલ છે. 
જે વ્યક્તિ જતું કરી શકે છે 
તે લગભગ બધુ કરી શકે છે. 
ખુશી માટે ઘણું બધું
ભેગું કરવું પડે છે
એવી આપણી સમજ છે,

પણ હકીકતમાં તો
ખુશી માટે ઘણું બધું
જતું કરવું પડે છે !!
જ્યાં સુધી માણસના જીવનમાં કોઈ સુખ અને દુ: ખ ન હોય ત્યાં સુધી માણસને આ કેવી રીતે સમજાય? જીવનમાં શું સાચું છે અને શું ખોટું 
જો કોઈ વ્યક્તિ તમને જરૂરત પડવા પર યાદ કરતા હોય તો તે વાત નો ખોટો ના લગાવતા, કારણ કે જ્યારે અંધારું થાય ત્યારે જ દિવા ની યાદ આવે
લોકો શું કહેશે, જો તમે એવું વિચારીને કંઈ કરી રહ્યા ન હોવ તો તમે જીવનની પહેલી કસોટીમાં હારી ગયા છો.
જો તમે સફળતાનો આનંદ માણવા માંગતા હો,

તો તમે તમારા જીવનમાં આવતું મુશ્કેલીઓનો સામનો કરો.
"જે નિરાશા ને ક્યારેય જોતાં નથી તે આશા પણ ક્યારેય ખોતા નથી,
અને જે પ્રયત્ન પર જીવી જાણે છે તે કિસ્મત પર ક્યારેય રોતા નથી."
"માન્યું કે સમય હેરાન કરી રહ્યો છે પરંતુ કેવી રીતે જીવવું તે પણ શીખવાડી રહ્યો છે."
   

જીવન સુવિચાર

ભૂતકાળમાં ન બેસો, ભવિષ્યનું સ્વપ્ન ન જુઓ, વર્તમાન ક્ષણ પર મનને કેન્દ્રિત કરો.”

“ભૂતકાળમાં ન બેસો, ભવિષ્યનું સ્વપ્ન ન જુઓ, વર્તમાન ક્ષણ પર મનને કેન્દ્રિત કરો.”

“જીવન ખરેખર સરળ છે, પરંતુ આપણે તેને જટિલ બનાવવાનો આગ્રહ રાખીએ છીએ.”

“સૌથી મહત્વની બાબત એ છે કે તમારા જીવનનો આનંદ માણવો – ખુશ થવું”

કેવી રીતે જીવવું તે સિવાય બધું જ શોધી કાઢવામાં આવ્યું છે

“જીવન એક ટ્રમ્પેટ જેવું છે – જો તમે તેમાં કશું ના નાખો તો તમને તેમાંથી કાંઈ મળતું નથી ..”

“જો તમે જીવંત છો, તો પૃથ્વી પરનું તમારું મિશન સમાપ્ત નથી થયું
જીવન માં કોઈક વાર અંધારા ની પણ જરૂર છે, જેથી ખબર તો પડે કે આપડી જોડે કેટલા સાચા હીરા છે, બાકી કાચ ના ટુકડા તો તડકા માં પણ ચમકે છે.”

“જિંદગી ના રસ્તા સીધા અને સરળ હોય છે પરંતુ મન ના વળાંક જ બહુ નડે છે.”

“જીવન માં એક એવી વ્યક્તિ હોવી જોઈએ જેને પરિસ્થિતી કહેવા માટે શબ્દો ની જરૂર ના પડે.”
સપનાઓ તૂટવા પણ જોઈએ જેથી આપણને ખબર તો પડે કે કેટલી આવડત છે આપડામાં ઉઠવાની.

જીવન વાંસળી જેવુ હોવું જોઈએ… ભલે તેમાં છેદ ઘણા હોય પરંતુ આવાજ તો મધુર જ નીકળે

એ લોકો ને તમારી સાચી કિમ્મત ક્યારેય નહીં સમજાય જેના માટે તમે હમેશા ઉપલબ્ધ રહો છો.

ઢગલો પુસ્તકો વાંચી ને બે કડી પણ નથી લખી શકાતી,
પણ સાહેબ,
જો જીવન માં એક કડવો અનુભવ થાય તો આખું પુસ્તક પણ લખાય જાય છે.
મિત્રતા
એટલે
વાત વગરની વાતો
અને
નાત વગર નો નાતો

સારા દેખાવું એ ઘણું સહેલું છે સારા બનવા કરતાં….

જો સંબંધ નિભાવવાની ઇચ્છા બંને તરફથી હોય તો તો કોઈ સંબંધ ક્યારેય તૂટતો નથી…
જીવન નમ્રતાનો લાંબો પાઠ છે.

જીવન એ કોઈ ચોક્કસ વિજ્ઞાન નથી એ તો એક કળા છે.

જીવનનો આનદ માણનારો વ્યક્તિ ક્યારેય નિષ્ફળ હોતો જ નથી.

કંઈપણ ન જાણવું એ સુખી જીવન.

જીવન એક પર્વત છે. તમારું લક્ષ્ય તમારા પાથને શોધવાનું છે, ટોચ પર પહોંચવું નહીંજીવન ત્રણ વસ્તુઓ બનાવે છે- તમારું આરોગ્ય, તમારું ધ્યેય અને તમે જેને પસંદ કરો છો તે લોકો.

તમે તમારા વિચાર બદલો તમારી દુનિયા આપોઆપ બદલાઈ જશે.

“જીવન એ એક પ્રશ્ન છે અને આપણે તે કેવી રીતે જીવીએ છીએ તે આપણો જવાબ છે
“સફળ જીવનનું આખું રહસ્ય એ છે કે વ્યક્તિનું નસીબ શું છે તે શોધવું અને પછી તે કરવું.” – હેનરી ફોર્ડ
“જીવન વિશે લખવા માટે પહેલા તમારે તેને જીવવું જોઈએ.”- અર્નેસ્ટ હેમિંગ્વે
જીંદગી ની કડવી પરંતુ સાચી હકીકત એ છે કે,

ખુશ દેખાવું એ ખુશ રહેવા કરતા પણ વધારે જરૂરી છે..!!


સરસ ને બદલે સરળ બનવાનો પ્રયત્ન કરીએ કારણકે, સરસ માત્ર આંખો સુધી પહોંચે છે જ્યારે સરળ હ્રદય સુધી.

              શુભ સવાર


નફરતનું કોઈ અસ્તિત્વ જ નથી, એ તો પ્રેમની ગેરહાજરીનું પરિણામ છે.


તમારો સ્વભાવ એ જ તમારુ ભવિષ્ય છે.


જેવા છો તેવા જ રહો, કેમ કે ઓરીજનલ ની કિંમત ઝેરોક્ષ કરતા વધુ હોય છે…..


સ્વાભિમાન એટલું પણ ના રાખો કે અભિમાન બની જાય. અભિમાન એટલું પણ ઓછું ના રાખો કે સ્વાભિમાન જ ના રહે.


પરીપક્વતા એ નથી કે, તમે મોટી મોટી વાતો કરો.. પરીપક્વતા એ છે કે,તમે નાનામાં નાની વાત સમજો..!


સુખ ના લાલચ માં જ નવા દુખ નો જન્મ થાય છે!


માણસ તો જોઇએ તેટલા મળે છે, પરંતુ જોઇએ તેવા ભાગ્યે જ મળે છે.


જીવનમાં થતી બધી ભૂલોમાંથી અડધી ભૂલો માત્ર એક વસ્તુ ને કારણે થાય છે અને એ છે લાગણી..!!


ધારો એટલું મળી જાય તો પણ ધારો એટલું માણી નથી શકાતું…


જેના થી તમે ઓળખાવ છો એ તમારું ચિત્ર અને જેનાં વડે તમે યાદ રહી જાવ છો એ તમારું ચરિત્ર!!!


મોકળાશ ધણાં ના ઘર માં હોય છે પણ… હળવાશ ઓછાં ના ઘર માં હોય છે…!!!


જોયા નું ઝેર, સાંભળ્યા ની ગેરસમજ, અને વાણી નું વિષ જીવન માં ગમે ત્યારે વાવાઝોડું લાવે છે.


જ્યાં સુધી જીવન છે ત્યાં સુધી પ્રેમથી જીવો, જીવ ગયા પછી તો ફ્રેમ માંજ રહેવાનું છે..


વારંવાર વિશ્વાસ અને ખુલાસા આપવા પડે, એને સંબંધ નહીં બંધન કહેવાય…


એક જુઠ ને છુપાવવા બીજા સત્તરની જરૂર પડે છે કેવો છે આ કળિયુગ , ફૂલોને પણ અત્તરની જરૂર પડે


વ્યક્તિ શુ છે એ મહત્વ નું નથી પણ એ વ્યક્તિમાં શુ છે એ બહુ મહત્વ નું છે…


ગુસ્સો અને વાવાઝોડું બંને સરખા હોય છે, શાંત થયા પછી ખબર પડે કે કેટલું નુકશાન થયું છે તે……


હક અને હિસ્સા માટે કબડ્ડી રમાય છે , અને જવાબદારી માટે ખો ખો….સંબંધોના ગણિત પણ ખોટા પડે , જયારે પોતાના જ રકમ બદલે..!!


જીંદગીના નિયમો પણ કંઈક કબડ્ડી જેવા છે, જેવી સફળતાની લાઈન ટચ કરો કે લોકો તમારો પગ ખેંચવા લાગી જાય !!


સાચા સંબંધ એક સારા પુસ્તક જેવા હોય છે, કેટલું પણ જુનું થઇ જાય *ક્યારેય શબ્દો નથી બદલાતા !!


આંખો બંધ કરવાથી મુસીબત જતી નથી , અને મુસીબત આવ્યા વિના આંખો ઉધડતી નથી..!!


માટી ની ભીનાશ જેમ વૃક્ષ ને પકડી રાખે છે તેમ શબ્દો ની મીઠાસ મનુષ્ય ના સંબંધો ને સાચવી રાખે છે


જીંદગી સંબંધોથી જીવાઈ છે, અને સંબંધો માં જીંદગી જીવાઈ છે..!!


ઘણીવાર સંબંધો બગડી જાય છે કારણ મળતું નથી, અને જ્યારે કારણ મળી જાય છે ત્યારે સંબંધો પાછા મળતા નથી.


ગુસ્સો ક્ષણભરનો હોય છે , પરંતુ એનું નુકશાન જીવનભરનું હોય છે..


સુખી લોકો પાસે જીવનમાં બધું જ હોતું નથી. તેઓ ફક્ત એવી પરિસ્થિતિઓ નું નિર્માણ કરે છે જે દરરોજ ખુશીઓ લાવે છે.


જયારે તમારા સ્વાભિમાન ને “ગુલામી” ની લત લાગે, ત્યારે તાકાત નું મહત્વ શૂન્ય થઈ જાય છે..


સમજદાર અને જવાબદાર નું બિરુદ પોતાની લાગણી ના બલિદાન પછી જ મળે છે..!!!


બધા માનતા હોય એમાં માનવું એટલે માન્યતા અને કોઈ ના માને એમાં માનવું એટલે વિશ્વાસ …


ચિંતા, દેવું અને પ્રેમ કોઈ કરતું નથી બસ થઈ જાય છે!


“શ્રેષ્ઠતા” જન્મથી નહીં પરંતુ પોતાના કર્મો, કળા અને ગુણોથી પ્રાપ્ત થાય છે.


જ્ઞાન થી “શબ્દ” સમજાય, અનુભવ થી “અર્થ”..!!!


પૈસો માણસને ખરીદી ગયો… અને માણસ એ ભ્રમમાં રહી ગયો કે પૈસાથી બધુ ખરીદી શકાય..


ટુકુ ને ટચ ઝગડો અને ઝરણું બંને નું મૂળ નાનું હોય છે…. પણ, ધીમે ધીમે વિશાળ બને છે




નાના સુવિચાર ગુજરાતી 


સત્ય એ એક એવી બાબત છે કે, પ્રારંભમાં તેને કોઈ માનતું નથી.

ખરેખર તો ભવિષ્ય હોતું જ નથી. આપણે નિર્માગ કરવાનું છે.

અહંકારથી નીપજેલો કીચડ જીવનનું પુષ્પ કદી ન બની શકે.

મોટામાં મોટું મોજું પણ દરિયામાં ઝડપથી ખોવાઈ જાય છે.

જે ભવિષ્યનો ભય નથી રાખતો તે જ વર્તમાનનો આનંદ માણી શકે છે.

જ્યાં અલ્પ મુશ્કેલી ત્યાં અલ્પ સિદ્ધિ.

સત્યરૂપી નારાયણનું વ્રત જ જીવનનું સાચું વ્રત છે.

જે ભક્તમાં નમ્રતા હોય છે તેને માટે જ્ઞાન ગ્રહણ કરવું અઘરું નથી હોતું
થોડા જ સાહસના અભાવમાં ઘણી બધી પ્રતિભા વિશ્વમાંથી ખોવાઈ જાય છે.

કરવાને માત્ર દુશ્મની રાખે છે દોસ્તી, મિત્રો ઘણાય હોય છે એવા પ્રકારના.

સદ્ગુણ વિના સુંદરતા અભિશાપ છે.

અડધો અડધ દુનિયા અન્યના આનંદને સમજી શકતી નથી.

સાપ અને પાપ બંને લપાઈ લપાઈને આગળ વધે છે.
હું સફળ થવા નથી ઇચ્છતો, હું ચાહું છું કે મારી જિંદગી સફળ થાય.

કલાકાર ઉત્તમ રીતે જ જીવવાનું પસંદ કરે છે.

ભક્તિ એ પરમાત્મા પાસે પહોંચવાનો રાજ માર્ગ છે.

મારી વાણીનો અફસોસ મને ઘણી વાર થયો છે, પણ મારા મૌનનો કદી નહિ.

કમજોરીનો ઇલાજ તેની ચિતા કરવામાં નથી, પણ શક્તિનો વિચાર કરવામાં છે.સ્વતંત્રતા અમારો જન્મસિદ્ધ અધિકાર છે.

એક વાર પરણવું ફરજ છે, બીજાવાર ભૂલ છે, ત્રીજી વાર ગાંડપણ છે.

ફક્ત દઢ ઇચ્છાથી નીપજેલું કાર્ય સુંદર હોય છે.

દાનથી હાથ ની શોભા વધે છે, આભૂષણોથી નહિ.

જ્ઞાનરૂપી પાક વહેંચવા માટે હું એક શિક્ષક જ બનવાનું પસંદ કરું.

વિષાદની ભરતીની ટોચે આશાનાં અમૃતબિદુ તરે છે.
તારું સ્વર્ગ તારી માતાના ચરણોની નીચે છે.

સૌછયો વેડફી દેતાં ના ના સુંદરતા મળે, સૌદ્ય પામતાં પહેલાં સુંદર બનવું પડે.

છાનું છપનું ભલું કરજો અને કોર્તિનું રૂપ ધારણ કરે ત્યારે સંકોચ પામજે.

તક ભાગ્યે જ કોઈક ને બીજી વાર મળે છે.

મિત્રતા અને શત્રુતાના ભાવ તો વાદળાં જેવા છે, જે દરેક ક્ષણે બદલાયા કરે છે.

એક નાનડડા ફૂલનું સર્જન કરવું એ યુગોનો પરિશ્રમ.
જેને ધીરજ છે અને શ્રમથી જે ગભરાતો નથી અને સફળતા તેની દાસી બનીને રહે છે.

શબ્દોમાં શક્તિ તથા મનમાં ભક્તિ જોઈએ.

શ્રદ્ધા પત્ની છે અને સત્ય પતિ. શ્રદ્ધા અને સત્યના આ ઉત્તમ જોડાથી મનુષ્ય સ્વર્ગ પણ જીતી શકે છે.

હરીફ એ શત્રુ નથી, એની નિંદા ન કરો, એની પણ પ્રશંસા કરો.


રાક્ષસ પણ પોતાના સ્વાર્થ માટે ઈતિહાસ અને પુરાણનું પ્રમાણ આપી શકે છે.

નમન નમનમાં ફર્ક છે, બહુ નમે નાદાન.પ્રબળ આત્મવિશ્વાસ જ મહાન કાર્યોનો જનક છે.

લખેલા કે બોલેલા શબ્દની શક્તિ કરતાં મને વિચારની શક્તિમાં વધુ શ્રદ્ધા છે.

શરીરના ઘાવ તો દવાથી સારા થઈ જાય છે પણ વાણીના ઘા કદી રૂઝતા નથી.

નિષ્ક્રિય ઊડા જ્ઞાન કરતાં સક્રિય સાદી સમજ મહાન છે.

વૃદ્ધ માનવી હંમેશાં કશુંક નવું શીખવા જેટલો તો યુવાન હોય છે જ.

જીવન એક આશ્ચર્ય શુંખલા છે.

પોતાની ચિંતા ભગવાન પર છોડી દેવાથી વિશ્વાસનો વિકાસ થતો હોય છે.

વાણીનું આભૂષણ ઉત્તમ પ્રકારનું છે, કારણ કે તે કદી ઘસાતું નથી.
પ્રત્યેક રાષ્ટ્રના ગુણ અવગુણ સદાય તેની કળામાં જ અંકિત થયેલા હોય છે.

જીવિત વ્યક્તિઓની અનેક ભાષા હોય છે, મરેલાઓની એક.

ક્ષણભરની સફળતા વર્ષોની અસફળતાના અભાવને પૂરો કરી દે છે.

જે સુખ ઇચ્છે છે, છતાં કાંઈ કરતો નથી તેના જેવો દુ:ખી કોઈ નથી.

ખીલવા ન દે તે ભય અને કરમાવા ન દે તે પ્રેમ.

એથી ભલા વધારે હો સદ્ભાગ્ય શું કહો? દુશ્મન મને નિહાળી રહ્યા લાગણી થકી.

મોત કાયરોને વળગે છે. જ્યારે બહાદુરોને ભેટે છે.
વિશ્વને બદલવા માગો છો ? તમારી જાતને બદલો.

ક્રોધ નિર્બળ મનની નિશાની છે.

પોતાના જ્ઞાન પર ગર્વ કરવો એ જ સૌથી મોટું અજ્ઞાન છે.

યુદ્ધ અહંકારનું સંતાન છે. અને અહંકાર ધન, સંપત્તિની પુત્રી છે.


ચારિત્ય શુચિ જ સમગ્ર જ્ઞાનપ્રાપ્તિનું ધ્યેય હોવું જોઈએ.

કોઈના અજ્ઞાનથી અજ્ઞાની રહેવું એ અજ્ઞાનીની બીમારી છે.

જેના માં દયા છે તેને ખુદા પણ ચાહે છે.

જેમ કાચું ફળ બેસ્વાદ લાગે છે તેમ છીછરો પ્રેમ ત્રાસદાયક લાગે છે.

નમે તેને નવ નોતરાં.

જે હોય શ્રદ્ધા મુસાફરને પૂર્ણ મંઝિલમાં, તો આપમેળે વળે છે કદમ મુકામ તરફ.






વિશ્વને બદલવા માગો છો ? તમારી જાતને બદલો.

ક્રોધ નિર્બળ મનની નિશાની છે.

પોતાના જ્ઞાન પર ગર્વ કરવો એ જ સૌથી મોટું અજ્ઞાન છે.

યુદ્ધ અહંકારનું સંતાન છે. અને અહંકાર ધન, સંપત્તિની પુત્રી છે.


ચારિત્ય શુચિ જ સમગ્ર જ્ઞાનપ્રાપ્તિનું ધ્યેય હોવું જોઈએ.

કોઈના અજ્ઞાનથી અજ્ઞાની રહેવું એ અજ્ઞાનીની બીમારી છે.

જેના માં દયા છે તેને ખુદા પણ ચાહે છે.

જેમ કાચું ફળ બેસ્વાદ લાગે છે તેમ છીછરો પ્રેમ ત્રાસદાયક લાગે છે.

નમે તેને નવ નોતરાં.

જે હોય શ્રદ્ધા મુસાફરને પૂર્ણ મંઝિલમાં, તો આપમેળે વળે છે કદમ મુકામ તરફ.


વિશ્વને બદલવા માગો છો ? તમારી જાતને બદલો.

ક્રોધ નિર્બળ મનની નિશાની છે.

પોતાના જ્ઞાન પર ગર્વ કરવો એ જ સૌથી મોટું અજ્ઞાન છે.

યુદ્ધ અહંકારનું સંતાન છે. અને અહંકાર ધન, સંપત્તિની પુત્રી છે.


ચારિત્ય શુચિ જ સમગ્ર જ્ઞાનપ્રાપ્તિનું ધ્યેય હોવું જોઈએ.

કોઈના અજ્ઞાનથી અજ્ઞાની રહેવું એ અજ્ઞાનીની બીમારી છે.

જેના માં દયા છે તેને ખુદા પણ ચાહે છે.

જેમ કાચું ફળ બેસ્વાદ લાગે છે તેમ છીછરો પ્રેમ ત્રાસદાયક લાગે છે.

નમે તેને નવ નોતરાં.

જે હોય શ્રદ્ધા મુસાફરને પૂર્ણ મંઝિલમાં, તો આપમેળે વળે છે કદમ મુકામ તરફ
સત્ય એ એક એવી બાબત છે કે, પ્રારંભમાં તેને કોઈ માનતું નથી.

ખરેખર તો ભવિષ્ય હોતું જ નથી. આપણે નિર્માગ કરવાનું છે.

અહંકારથી નીપજેલો કીચડ જીવનનું પુષ્પ કદી ન બની શકે.

મોટામાં મોટું મોજું પણ દરિયામાં ઝડપથી ખોવાઈ જાય છે.

જે ભવિષ્યનો ભય નથી રાખતો તે જ વર્તમાનનો આનંદ માણી શકે છે.

જ્યાં અલ્પ મુશ્કેલી ત્યાં અલ્પ સિદ્ધિ.

સત્યરૂપી નારાયણનું વ્રત જ જીવનનું સાચું વ્રત છે.

જે ભક્તમાં નમ્રતા હોય છે તેને માટે જ્ઞાન ગ્રહણ કરવું અઘરું નથી હોતું
થોડા જ સાહસના અભાવમાં ઘણી બધી પ્રતિભા વિશ્વમાંથી ખોવાઈ જાય છે.

કરવાને માત્ર દુશ્મની રાખે છે દોસ્તી, મિત્રો ઘણાય હોય છે એવા પ્રકારના.

સદ્ગુણ વિના સુંદરતા અભિશાપ છે.

અડધો અડધ દુનિયા અન્યના આનંદને સમજી શકતી નથી.

સાપ અને પાપ બંને લપાઈ લપાઈને આગળ વધે છે.
હું સફળ થવા નથી ઇચ્છતો, હું ચાહું છું કે મારી જિંદગી સફળ થાય.

કલાકાર ઉત્તમ રીતે જ જીવવાનું પસંદ કરે છે.

ભક્તિ એ પરમાત્મા પાસે પહોંચવાનો રાજ માર્ગ છે.

મારી વાણીનો અફસોસ મને ઘણી વાર થયો છે, પણ મારા મૌનનો કદી નહિ.

કમજોરીનો ઇલાજ તેની ચિતા કરવામાં નથી, પણ શક્તિનો વિચાર કરવામાં છે.સ્વતંત્રતા અમારો જન્મસિદ્ધ અધિકાર છે.

એક વાર પરણવું ફરજ છે, બીજાવાર ભૂલ છે, ત્રીજી વાર ગાંડપણ છે.

ફક્ત દઢ ઇચ્છાથી નીપજેલું કાર્ય સુંદર હોય છે.

દાનથી હાથ ની શોભા વધે છે, આભૂષણોથી નહિ.

જ્ઞાનરૂપી પાક વહેંચવા માટે હું એક શિક્ષક જ બનવાનું પસંદ કરું.

વિષાદની ભરતીની ટોચે આશાનાં અમૃતબિદુ તરે છે.

.

પરિવાર સુવિચાર 

ખુશી માટે ઘણું બધું
ભેગું કરવું પડે છે
એવી આપણી સમજ છે,

પણ હકીકતમાં તો
ખુશી માટે ઘણું બધું
જતું કરવું પડે છે !!
વ્યક્તિએ હંમેશાં છાયા અને અરીસા જેવા મિત્રો બનાવવું જોઈએ, કારણ કે છાયો ક્યારે સાથ નથી છોડતો અને અરીસો ક્યારે ખોટું નથી બોલતું.
જે વ્યક્તિ બુદ્ધિશાળી છે તે પોતાની જાતને ભૂલો કરતું નથી, પણ તે બીજાઓની ભૂલોથી બધું શીખે છે.
સખત રસ્તાઓ હમેશા સુંદર લક્ષ્ય તરફ દોરી જાય છે. 
સંબંધ સાચવવાના નહીં નિભાવવાના હોય, 
આમ પણ જેને જેટલો સાથ આપવો હોય છે તે તેટલો જ સંબંધ નિભાવશે. 
"આ દુનિયા ની સૌથી મોટી તકલીફ એ છે કે,
 લોકો સાચું મનમાં બોલે છે 
સંબંધ સાચવવાના નહીં નિભાવવાના હોય, 
આમ પણ જેને જેટલો સાથ આપવો હોય છે તે તેટલો જ સંબંધ નિભાવશે. 
"આ દુનિયા ની સૌથી મોટી તકલીફ એ છે કે,
 લોકો સાચું મનમાં બોલે છે અને 
ખોટું બૂમો પાડી ને બોલે છે."
"ખરાબ સમય ની સારી વાત એ છે કે તે તરત જ ખરાબ લોકો ને જીવન માથી દૂર કરે છે." 
સખત રસ્તાઓ હમેશા સુંદર લક્ષ્ય તરફ દોરી જાય છે. 
અને 
ખોટું બૂમો પાડી ને બોલે છે."
"ખરાબ સમય ની સારી વાત એ છે કે તે તરત જ ખરાબ લોકો ને જીવન માથી દૂર કરે છે." 
જ્યારે તક મળે ત્યારે તૈયાર રહો કેમ કે જ્યારે તક અને તૈયારી સાથે મળે છે ત્યારે જ ભાગ્ય બને છે. 
"જ્યારે તમે પ્રકાશ માં હોવ છો ત્યારે ઘણા લોકો તમને અનુસરે છે
પરંતુ જેવા આપ અંધારા માં પ્રવેશ કરો છો કે આપનો પડછાયો પણ સાથ છોડી દે છે"
"ફક્ત બીજાની અપેક્ષા છોડી દો, દુનિયાની કોઈ તાકાત તમને નહી જુકાવી શકે."
સફળતા તમારો પરિચય દુનિયા સાથે કરાવે છે, 
જ્યારે 
નિષ્ફળતા દુનિયાનો પરિચય તમને કરાવે છે. 
હૃદય થી સાફ રહેશો તો ઘણા બધા ના ખાસ રહેશો, 
સુવિચારો મહત્વના નથી પરંતુ શું વિચારો છો તે મહત્વનુ છે. 
ભૂખ લાગે ત્યારે ખાવું એ પ્રકૃતિ છે,
પારકાનું પડાવી ને ખાવું એ વિકૃતિ છે
અને 
બીજાને ખવરાવી ને ખાવું એ સંસ્કૃતિ છે.
"જો આ દુનિયા માં કઈ છોડવું જ હોય તો બીજાને નીચા અને પોતાને ઊંચા દેખાડવાનું છોડી દો"
કોઈ તમને નીચું દેખાડવાનો પ્રયત્ન કરતો હોય તો ગર્વ અનુભવજો 
કેમ કે 
"તમે તેનાથી ખૂબ મહાન છો."
જો આપે ગરુડ ની જેમ ઊંચે આકાશ માં ઉડવું હોય તો કાગડાનો સંગ છોડવો પડશે. 
જ્યાં સુધી તમે પોતાના પર વિશ્વાસ નહીં કરો ત્યાં સુધી ભગવાન પણ તમારા પર વિશ્વાસ નહીં કરે
- સ્વામી વિવેકાનંદ
"જ્યારે તમારી પાસે કઈ બાકી ના રહ્યું હોય ત્યારે પણ ભવિષ્ય તો બાકી જ હોય છે."
"માણસે સફળ થવા માટે પોતાની જાત પર વિશ્વાસ કરવો ખુબજ જરૂરી છે." 
ખૂબી અને ખામી એ બંને હોય છે આપડાં માં તમે શું પસંદ કરો છો તે મહત્વનુ છે. 
એક ઇચ્છા કશું બદલાતી નથી
એક નિર્ણય થોડું બદલે છે જ્યારે 
એક નિશ્ચય બધુ જ બદલી નાખે છે. 
કહેવાય છે કે જિંદગી એક જ વાર મળે છે, જે તદ્દન ખોટી વાત છે, 
મૃત્યુ એક જ વાર મળે છે, જિંદગી તો રોજ સવારે મળે છે. 
"બસ માત્ર તમને જીવતા આવડવું જોઈએ"
કિમત પાણી ની નથી તરસ ની છે, 
કિમત મૃત્યુ ની નથી શ્વાસ ની છે, 
સંબંધ તો ઘણા છે જીવન માં પરંતુ 
કિમત સંબંધ ની નથી, 
તેના પર મૂકવામાં આવેલ વિશ્વાસ ની છે. 
જ્યાં સુધી જીવન છે ત્યાં સુધી શિખતા રહો
 કેમ કે 
"અનુભવ જ શ્રેષ્ઠ શિક્ષક છે"
સાચી દિશા અને સાચા સમય ના જ્ઞાન વગર ઊગતો સૂર્ય પણ આથમતો જ દેખાય છે. 
તમને કોઈ હરાવી શકતું નથી જ્યાં સુધી તમે પોતે હાર ના સ્વીકારો. 
"સફળતા નું રહસ્ય એ છે કે આપનું લક્ષ્ય હમેશા આપની સમક્ષ હોવું જોઈએ."
જીવન માં એક મિત્ર કૃષ્ણ જેવો પણ હોવો જોઈએ  
જે આપના માટે યુદ્ધ ના લડે પરંતુ આપની જીત નિશ્ચિત આવશ્ય કરે. 
સંપતિ સુખ નહીં માત્ર સગવડ આપે છે, 
સુખ તો સાચા સંબંધો ની પૂંજી થી મળે છે.
"અઘરું કામ આવતી કાલે નહીં પરંતુ આજે જ શરૂ કરો"
જો તમારે સફળતા પ્રાપ્ત કરવી હોય તો આપે પ્રચંડ ખંત અને દૃઢ ઈચ્છાશક્તિ થી કારી કરવું પડશે. 

ઋગ્વેદ માં એક સુંદર વાક્ય છે,
 "અયં હસ્તો મેં ભગવાનયં"
અર્થાત 
"મારા બે હાથ જ મને સાચી સમૃદ્ધિ અપાવી શકે છે,"
જે લોકો ને પ્રયાસ જ નથી કરવો એને બધી સમસ્યા મોટી જ લાગશે.
જીવન એ સિક્કા જેવુ છે, તમે તેને ઇચ્છો તેમ ખર્ચ કરી શકો છો પરંતુ જીવન માં માત્ર એક જ વાર ખર્ચ કરી શકો છો.
પોતાના પર ભરોસો રાખજો, 
અહી આવ્યા છો તો સફળતા પણ મળશે જ
જ્યાં તમે કઈ ના કરી શકો એવું લાગે ત્યાં પણ 
એક કામ અવશ્ય કરો 
"પ્રયત્ન"
પગે એને જ લગાય જેનું આચરણ પૂજવા લાયક હોય, 
મોટા માણસ બનવું એ સારી વાત છે,
પરંતુ
સારા માણસ બનવું એ મોટી વાત છે. 
મોડા બનો તો મોડા બનો પણ કામયાબ જ બનો 
કેમ કે વર્ષો બાદ જ્યારે લોકો મળે છે 
ત્યારે ખેરિયત થી વધારે હેસિયત જ પૂછે છે.
કોઈ પણ ના જીવન માં મોકો મળે તો "સારથી" બનવાનો પ્રયત્ન કરજો નહીં કે "સ્વાર્થી"
બગડેલા કેસ ને જે સુધારે તે વકીલ કહેવાય 
પરંતુ 
જે કેસ બગાડવા જ ના દે તેને "વડીલ" કહેવાય
જેઓ વિચારે છે કે તેઓ જીતી શકે છે, હકીકત માં તે જ જીતી શકે છે.
જો આપણે દિવસ દરમિયાન એક પણ મુશ્કેલી નો સામનો ના કરવો પડે  તો સમજો કે આપ ખોટા માર્ગે છો.
- સ્વામી વિવેકાનંદ
"પોતાની પ્રગતિ પાછળ એટલા વ્યસ્ત રહો કે બીજાની નબળાઈ જોવાનો સમય જ ના રહે"
કોઈ ક્યારેય હારતું નથી,
કાં તો શીખે છે,
કાં તો જીતે છે.
ઊંચું ઉડવા વાળું પક્ષી ક્યારેય ઘમંડ નથી કરતું કેમ કે, 
તેને પણ ખબર છે કે આકાશ માં ક્યાય બેસવાની જગ્યા નથી હોતી.
વિશ્વાસ એ એક એવો શબ્દ છે જેને 
વાંચતાં "એક ક્ષણ" લાગે છે,
સમજતા "એક મિનિટ" લાગે છે,
પરંતુ સાબિત કરતાં "આખું જીવન" નીકળી જાય છે
જીવન માં કઈક મોટું પ્રાપ્ત કરો ત્યારે ક્યારેય નાના ને છોડી ના દો
જ્યાં સોઈ ની જરૂર હોય છે ત્યાં તલવાર કામ નથી આવતી. 
દરેક નિર્ણય એ કુદરત નો જ હોય છે, જે સ્વીકારે છે તે ક્યારેય દુખી થતાં નથી.
"એક હકીકત"
જ્યાં સુધી સાચી વાત બહાર ના આવે ત્યાં સુધી ખોટી વાતે અડધી દુનિયા ફરી લીધી હોય છે
જ્યાં સુધી પોતાના પર વિશ્વાસ નહીં થાય,
ત્યાં સુધી કોઈ બીજા પર પણ નહીં થાય 
પરિણામ ધાર્યા પ્રમાણે ના આવે તેનો મતલબ એ નથી કે આપણે હારી ગયા, 
પરંતુ આપણે પ્રયત્ન કરવાનું છોડી દઈએ ત્યારે આપણે હારીએ છીએ.
મીઠું સ્મિત, તીખો ગુસ્સો, ખારા આંસુ, ખાટી મીઠી યાદો, અને થોડી કડવાશ આ બધુ મળીને જે વાનગી બને છે તેનું નામ એટલે જિંદગી.
સંબંધો ની સંખ્યા હોય પરંતુ જો એમાં સહકાર ના હોય તો એ સંખ્યા નકામી.
તમે જે કઈ પણ કરી શકો છો તેના માટે ક્યારેય મોડુ થતું નથી. 
"સંપતિ કરતાં સંસ્કાર ચઢિયાતાં છે, 
કેમ કે સંપતિ ની વિલ બને છે 
જ્યારે સંસ્કાર ની ગૂડવિલ બને છે. 
કોઈ મારુ ખરાબ કરે એ એનું કર્મ છે 
પરંતુ 
હું કોઈ નું ખરાબ ના કરું એ મારો ધર્મ છે." 
પરિસ્થિતી થી માણસ જેટલો તૂટે છે તેટલોજ મજબૂત પણ બને છે. 
અપેક્ષા ના અંત પછી જ શાંતિ ની શરૂઆત થાય છે. 
સમય અને ભાગ્ય એ બંને પરિવર્તનશીલ હોય છે માટે તેના પર ક્યારેય અભિમાન ના કરવુ જોઈએ 
ભેગા તો બધા થાય છે બસ તકલીફ એક થવામાં છે. સારી વ્યક્તિ ની પસંદગી નહીં કરો તો ચાલશે પરંતુ 
એવિ વ્યક્તિ ને જરૂર પસંદ કરજો જે આપણે સારા બનાવે.
વેદના એ વાત નો પુરાવો છે કે, આપણમાં સંવેદના સજીવન છે. 
દરરોજ પોતાની સાથે મુલાકાત કરો, પોતાને સમજવા પણ જરૂરી છેસંગઠિત રહો નહીતર
ના તો સંસ્થા બચશે અને ના બચશે સમાજ
સંઘે શકિત કલયુગે
અર્થાત કળયુગમાં સંગઠન જ શકિત છે.
———******———-

સમાજમાં પ્રેમ રાખવો હોય તો
મંદિરમાં સામૂહિક ભોજન કરો
ઘરમાં પ્રેમ રાખવો હોય તો
પરિવાર  માં સામુહિક ભોજન કરો.
———******———-

સંગઠન ૫રિવારના સબંઘોમાં મજબુતી પ્રદાન કરે છે.
———******———-
કોઇએ સાચુ જ કહયુ છે
શિક્ષિત બનો, સંગઠિત બનો, સંઘર્ષ કરો
———******———-

સંગઠન કી ખાતિર, થોડા ખુદ કો ભી બદલ
એકતા અ૫ની તાકાત હો ઔર ઇરાદે હો અટલ
હર મુશ્કિલ કા હલ નિકલેગા, કદમ મિલાકર ચલ
મંજિલ હમકો જરૂર મિલેગી, આજ નહિ તો કલ
———******———-

સંગઠનમાં જ શકિત છે.
ભીડ તો તીતર-બીતર થઇ જાય છે
સંગઠન હોય તો તુટતુ નથી તુફાનથી ૫ણ
ભીડ તો તેજ હવાથી ૫ણ વિખેરાઇ જાય છે
———******———-

સંગઠનમાં બઘા એકબીજાની સાથે રહે છે
જયારે ભીડમાં એકલા, માટે જ
સંગઠિત રહો, ભીડનો હિસ્સો ન બનો
———🌻***🌷***🌻———-

૫રિવાર હોય કે સંગઠન
એકબીજાના વિચારોને ઘૈૈૈૈૈર્યથી સાંભળો,
સમજો અને સમ્માન આપો
———🌻***🌷***🌻———-
એકતાથી આ૫ણુ અસ્તિત્વ કાયમ રહે છે.
વિભાજનથી આ૫ણું ૫તન થાય છે. – જોન ડિકિન્સન
———🌻***🌷***🌻———-

સંગઠન સિવાય સંસારમાં કોઇ જ મહાન કાર્ય નથી થઇ શકતુ.
———🌻***🌷***🌻———-

સાવરણી જયાં સુઘી બાંઘેલી હોય છે ત્યાં સુઘી કચરો સાફ કરે છે
૫રંતુ આ જ સાવરણી જયારે વિખેરાઇ જાય છે ત્યારે ખુદ કચરો બની જાય છે
માટે જ હંમેશાં સંગઠનમાં બંઘાયેલા રહો, વિખેરાઇને કચરો ન બનો
———🌻***🌷***🌻———-

કોઇ ૫ણ સંસ્થા કે સંગઠનમાં તમે ગમે તેટલુ ઉચુ ૫દ ભલે પ્રાપ્ત કરી લો

૫રંતુ તમારુ કદ કેટલુ ઉચુ છે તે તમારો વ્યવહાર નકકી કરે છે.

સંગઠન શક્તિ મોટા મોટાને ૫ણ ધૂળ ચાટતા કરી દે છે કારણ કે,
સંગઠનમાં કાયદો નહીં વ્યવસ્થા હોય છે
સંગઠનમાં સુચના નહિ સમજ હોય છે
સંગઠનમાં નિયમ નહી અનુશાસન હોય છે
સંગઠનમાં ભય નહીં ભરોસો  હોય છે
સંગઠનમાં શોષણ નહીં પોષણ હોય છે
સંગઠનમાં આગ્રહ નહીં આદર હોય છે
સંગઠનમાં સંપર્ક નહિ સંબંધ હોય છે
સંગઠનમાં અર્પણ નહીં સમર્પણ હોય છે
સંગઠન સામૂહિક હિત માટે હોય છે
———🌻***🌷***🌻———-



સ્વાર્થી સુવિચાર 

LOGIC માં કોઈ માનતું નથી બધા ને MAGIC માં જ રસ છે, એટલા માટે જ દેશ માં વૈજ્ઞાનિક કરતાં બાવા વધું FAMOUS છે.
એ ખુલ્લાં પગે માતાજીના મંદિરે દર્શન કરવા ગયો. માનતા માની. જો મારી પત્ની આ વખતે દીકરો જણસે તો, એ ૧૧ કુંવારીકાને જમાડશે.
કેટલીકવાર વ્યક્તિ ન તો તૂટે છે કે ન તો વિખેરાય છે, ફક્ત તેના પોતાના લોકોના ખરાબ વર્તનને કારણે હારી જાય છે.
ભૂલી જાવ કે આ દુનિયા પ્રેમથી ચાલે છે, આ જગત સાધન અને સ્વાર્થથી ચાલે છે.માટી જો ચપલને ચોટીને આવે તો તે ઘરનાં ઉંબરા સુધી જ આવી શકે પણ જો એ માટલું બનીને આવે તો એ ઘરના પાણીયારે પૂજાય છે.
વ્યક્તિ નું નહિ પણ ઘડતરનું મહત્વ છે. રાત જેટલી કાળી હોય છે, તારા એટલા જ વધારે ચમકે છે, તેવી જ રીતે જેટલી તકલીફો વધુ જીવન એટલું જ વધારે ચમકે છે.
મહાદેવ કહે છે કે, ક્યારેય કોઈ વસ્તુનો ઘમંડ આવી જાય તો સ્મશાનમાં એક ચક્કર લગાવી લેવો, તમારા કરતાં પણ વધારે હોંશિયાર માણસો રાખ બનીને પડ્યા છે.
દરેક વર્ષ જતા જતા બે વાત સમજાવતું જાય છે, કોઈ Permanent નથી ને જીવન આગળ વધતું જાય છે.
બોલજો એવું કે પડઘા પડે, ઘા નહીં.
લોખંડનો સૌથી મોટો દુશ્મન એનો પોતાનો જ કાટ છે. એવી જ રીતે માણસનો સૌથી મોટો દુશ્મન એનો પોતાનો અહમ હોય છે.
જૂઠ ગમે તેટલી ઝડપથી દોડે, તે એક યા બીજા દિવસે ચોક્કસપણે પકડાઈ જ જાય છે.
સ્વાર્થી લોકોએ વ્યર્થ સમય આપવો પડે છે, તેઓ દરેક વસ્તુને તેના પોતાના અર્થમાંથી બહાર કાઢે છે.
જરા વિચારો… કાચ પર પારો નાખો તો તે અરીસો બની જાય છે અને કોઈને અરીસો બતાવો તો તેનો પારો વધી જાય છે.
પુરુષે સ્ત્રીની શક્તિનો અંદાજ ત્યારે જ લગાવવો જોઈએ જ્યારે તેને લેવા આખું જાન કાઢે અને તે સિંહણ ત્યાંથી એકલી આવે!!સત્ય પર તમે ગમે તેટલા પડદા લગાવો, તે એક દિવસ નગ્ન થઈ જાય છે.
સત્યના અવાજમાં એટલો કંટાળો આવે છે કે બોલનારની જીભ કપાઈ જાય છે અને સાંભળનારાના કાનના પડદા ફાટી જાય છે.
દવા નહિ સાચું કહો સાહેબ, દરેકની જીભ કડવી લાગે છે.
સત્ય એ છે કે જેઓ પોતાને સાચા કહે છે તે સૌથી મોટા જુઠ્ઠા હોય છે.
સત્ય બોલનારાઓની અછત છે કારણ કે સત્ય સાંભળવું કોઈને ગમતું નથી.
દરેક વસ્તુનો અતિરેક ખરાબ છે, પછી તે પૈસા હોય, આનંદ હોય, ઈચ્છાઓ હોય કે લોભ હોય, દરેક વસ્તુનો અતિરેક પરિણામમાં અંધકાર જ લાવે છે અને આ અંધકાર જીવન માટે દુઃખદાયક જ છે.
પરિસ્થિતિથી ડરશો નહીં તે હવામાન જેવું છે ક્યારેક સારું અને ક્યારેક ખરાબ, ચાલો ઉભા થઈએ અને સખત લડાઈ કરીએ.
દરેક વખતે ભૂલનું પુનરાવર્તન ન કરો, બીજાની અપેક્ષાઓ પર સફળતાના સપના ન બનાવો. હારનું દુઃખ પણ તમારી જીતને હારમાં ફેરવે છે.
લોભ, ક્રોધ અને દ્વેષ વ્યક્તિને વિચારહીન બનાવી દે છે.

રુનું સન્માન નથી કરતા, તેઓ જાણો કે સમય પણ સારો ગુરુ છે, જે તમને સમય આવ્યે સારું શીખવશે.બહુ ફરિયાદ છે તારી પાસેથી, હે જીંદગી, પણ હું ચૂપ છું કારણ કે તેં જે આપ્યું છે તે ઘણાને નસીબમાં નથી મળતું.
યોગ્ય સમયે લેવામાં આવેલ “કડવી ચુસકી” ઘણીવાર જીવનને “મીઠી” બનાવી દે છે.
સંઘર્ષની રાત જેટલી અંધારી, સફળતાનો સૂરજ ખૂબ જ ચમકતો હોય છે.
દરેક દિવસ સારો ન હોઈ શકે,પરંતુ દરરોજ કંઈક સારું થાય છે.
જીવન બે ક્ષણ માટે છે, તેને જીવવાના બે સિદ્ધાંતો બનાવી લો ફૂલની જેમ રહો અને વિખેરાઈ જાવ તો સુગંધ સમાન છે.
વિચલિત થવા માટે ઘણા વિકલ્પો હશે, મંઝિલ સુધી પહોંચવા માટે એક વિચાર પૂરતો છે.
નવી સવાર, નવો વિશ્વાસ, નવો પ્રકાશ, નવી ઉર્જા, ઉઠો અને પ્રગતિના પંથે ચાલોદોષ સિર્ફ અંધેરો કા નહીં હોતા કભી રોશની ભી અંધા બના દેતી હૈ.
ઐસા કભી મત સોચા કી મેરી ઝિંદગી ખતમ હો ગયી હૈ એક નયી શુરુઆત કી જાયે તો ધીરે ધીરે સબ સહી હો જાતા હૈ.
માર્ગમાં હજારો મુસીબતો અને પ્રયત્નો અગણિત છે, આનું નામ છે જીવન, ચાલતા રહો સાહેબ.
જીવનનું સત્ય આ છે, બધા જવા માટે જ આવ્યા છે.
આ રીતે ફકીરે જીવનનું ઉદાહરણ આપ્યું, મુઠ્ઠીમાં ધૂળ લીધી અને હવામાં ફેંકી દીધી.
ધીમે ધીમે ઉંમર વિતી જાય છે, જીવન યાદોનું પુસ્તક બની જાય છે.  ક્યારેક કોઈની યાદ બહુ સતાવે છે તો ક્યારેક યાદોના સહારે જિંદગી કપાઈ જાય છે.
જીવનમાં તમે જે ઈચ્છો છો તે મેળવો, ફક્ત એટલું ધ્યાન રાખો કે તમારા મુકામ સુધી પહોંચવાનો રસ્તો ક્યારેય લોકોના દિલ ન તોડે.
જિંદગીને આટલી નજીકથી જોઈ છે, ચહેરા વિચિત્ર દેખાવા લાગ્યા છે.
લોકો જીવતા હોય ત્યાં સુધી અહીં કોસતા હોય છે, માણસ સારો હતો એ સાંભળવા માટે મરવું પડે છે.
દરેક વ્યક્તિ અરીસાની સામે પોતાને શણગારે છે, પરંતુ અરીસાની જેમ સ્વચ્છ હૃદય કોઈ રાખતું નથી
જીવન ડોકટરની ગોળી સાથે નહીં, પણ મિત્રોની ટોળી સાથે જીવવાનું હોય છે…..//

જિંદગી મને રોજ શીખવે કે જીવતા શીખ એક સંધાતા તેર તૂટે તો પણ સિવતા શીખ…..//

તમારી કુશળતા પર દરેક વ્યક્તિ ત્યાં સુધી ભરોસો નહીં કરે, “જ્યાં સુધી તમે” ‘સફળ’ નહીં બનો…..//છેતરાયેલ અને ઘડાયેલ ક્યારેય પાછા પડતાં નથી…..//

કિસ્મતમાં લખેલું તો. એક દિવસ મળી જ જશે.

હે ઈશ્વર આપવું હોય તો એ આપ, જે નસીબમાં જ નથી…..//

તૂટતા સંબધ ની દોરી દેખાય તો જરાક તપાસી લેજો કાતર કદાચ પોતાના થી જ તો નથી લાગી ને

ઘણી વાર એવું બનતું હોય છે એ પાછળ હાથ સામે વાળા નો જ નથી હોતો…..//

જ્યારે તમને લાગે કે બધું તમારી વિરુદ્ધ થઈ રહ્યું છે, ત્યારે યાદ રાખો કે વિમાનને ઉપર જવા માટે પવનની વિરુદ્ધ જવું પડે છે, નહીં કે પવન સાથે…..//

મૂળ વગરના વૃક્ષ, ને વિશ્વાસ વગર ના સબંધ, વધુ સમય ટકતા નથી….//ભાગ્ય અને કર્મ નસીબ અને પ્રયત્ન બને એક જ વસ્તુ છે,

જેમ કાલનું દૂધ આજે દહીં બને છે તેમ ભૂતકાળના કર્મો આજે નસીબ બનીને પ્રગટ થાય છે….//

કાં તો સાવ ઓગળી જવું, કાં તો સાવ ઠરી જવું, પ્રેમ માં વચ્ચેના રસ્તા નથી હોતા…..//

દુનિયા શુ કહે, એનો વિચાર ના કરતા, તમારુ દિલ કહે એ કરજો, કરણ કે દુનિયા પારકી છે, અને દિલ પોતાનુ…..//દગીને જાણવા કરતા માણવાનું વધારે રાખો, કારણ કે જયારે જાણી લેશો ત્યારે ખ્યાલ આવશે કે માણવાનો સમય તો જાણવામાં જ નીકળી ગયો…../

અંદરથી સળગતો હોય એની જોડે બેસવા જજો, લાશ સળગ્યા પછીનું બેસણું “વેસ્ટ ઓફ ટાઇમ” છે…..//

ભુલી જવુ અને ભુલાવી દેવુ, આ બધુ તો મગજ નું કામ છે. તમે તો દિલમાં રહો છો, ચિંતા ના કરતા…..//

સંબધ એ નથી કે તમે કોની પાસે કેટલું સુખ મેળવો છો, સંબધ તો એ છે કે તમે કોના વગર કેટલી એકલતા અનુભવો છો…..//

સારા સુવિચાર ગુજરાતી 


પાંદડાએ ડાળીને પુછયુ
કે તને ભાર લાગે છે મારો
ડાળીએ હસીને કહયુ કે
જયાં ભાવ હોય ત્યાં ભાર શેનો
———🌻🌷🌻———-

હું બોલીને ઘણો ૫સ્તાયો છું
૫રંતુ ચુ૫ રહીને શાંત કે મૌન રહીને
કયારેય ૫સ્તાયો નથી.
———🌻🌷🌻———-

જો ભૂલમાંથી શીખવામાં આવે તો નવા નવા અનુભવ મળે છે..!
અનુભવમાંથી શીખવામાં આવે તો જિંદગીનો નવો રસ્તો મળે છે..!!
———🌻🌷🌻———

જે લોકો લાગણીના ભાવ સમજી શકતા નથી,
તેમને સ્નેહ કે ક્રોધ બતાવવાનો કોઈ અર્થ નથી..!!
———🌻🌷🌻———-

જેમને માત્ર સપનાઓ જોવા છે એમને રાત નાની લાગે છે..!
જેમને સપનાઓ પૂરા કરવા છે એમને દિવસ નાનો લાગે છે..!!
———🌻🌷🌻———-


એક પથ્થર ઘસાય છે અને “પગથિયું “બને છે અને
એક પથ્થર ઘડાય છે અને “પરમેશ્વર “બને છે
“ઘસાવુ અને ઘડાવુ”
આ વીશે સમજ પડી જાય એટલે
જીવન ” ઉત્સવમય” બની જાય
———🌻🌷🌻———-

વિતેલી હોય પોતાના પર તો જ શબ્દો સમજાય છે.
બાકી બધાને શાયરી અને સુવિચાર જ દેખાય છે.
———🌻🌷🌻———-

મેં પહાડમાંથી તૂટતા પથ્થર જોયા છે
મેં અભિમાનના કેફ તૂટતા માણસ જોયા છે
———🌻🌷🌻———
માણસ ને માણસ નહીં પણ મદારી થવું છે,
પોતાની આંગળી પર બીજાને નચાવવા છે
———🌻🌷🌻———-

કુંડળી મેળવ્યા વગર,
આજીવન ચાલે એવો એક અદ્ભુત સંબંધ,
એટલે માત્ર ને માત્ર “મિત્રતા”
———🌻🌷🌻———-

તું દોસ્ત બનીશ એવી ક્યાં ખબર હતી…
દોસ્તોમા પણ ખાસ બનીશ એવી ક્યાં ખબર હતી…
તારા વગર પણ ઝીંદગી હતી…
પણ તું ઝીંદગી બનીશ એવી કયા ખબર હતી…
———🌻🌷🌻———-

ભલે અરિસાની કિંમત હીરા કરતા ઓછી હોય..
પણ હીરાના આભૂષણો પહેર્યા પછી દરેક વ્યક્તિ અરિસો શોધે છે…!!
———🌻🌷🌻———-

જે કાંઈ શોધવું હોય તે છાનુમાનું શોધ,
ખોવાયું છે જે સુખ એનું સરનામું શોધ,
ગમ તો ઘણાય પડ્યા છે જીંદગીમાં,
ચાલ, આજે હસવાનું કંઈક બહાનું શોધ.
———🌻🌷🌻———-

કાચીંડા પોતાના પર આવતી મુસીબત જોઈને પોતાનો રંગ બદલે છે,,,
જ્યારે માણસ પોતાનો ફાયદો જોઈ ને રંગ બદલે છે…
———🌻🌷🌻———-

હૃદય માં રહેતા શીખો,
હવા માં તો કેટલાય રહે છે
———🌻🌷🌻———-

સમસ્યા શીખવાડે છે જીવન જીવતા પરંતુ,
સુખ તો આળસુ બનાવે છે.
———🌻🌷🌻———-
કપડાં અને ચહેરા હંમેશા ખોટું બોલે છે,
માણસ ની સાચી હકીકત સમય જ બતાવે છે
———🌻🌷🌻———-

કોણે કહ્યું કે
જિંદગીના હપ્તાઓ મેં ભર્યા નથી
લોન લીધી છે શ્વાસની
બસ કાગળિયાં થયા નથી
———🌻🌷🌻———-

મૃત્ય, સમય અને મૌસમ
આ ત્રણ કોઈના સગા નથી.
માટે શરીર, સંપતિ અને સિક્કા ઉપર
કોઈ દિવસ અભિમાન ના કરવું
———🌻🌷🌻———-

શ્રેષ્ઠ કર્મ એ નથી કે જેનું પરિણામ શ્રેષ્ઠ હોય,
શ્રેષ્ઠ કર્મ એ છે જેનો ઉદ્દેશ્ય સર્વશ્રેષ્ઠ હોય
———🌻🌷🌻———-

જીવનમાં એ ક્યારેય સ્પષ્ટ ના સમજાયું કે.,
જે ટુટે છે એ આપણો વિશ્વાસ હોય છે કે ભ્રમ.??
———🌻🌷🌻———-
મહેનત એટલી વધારી દયો કે લોકો જે લેવા માટે મહેનત કરે છે
એ વસ્તુ તમે દાન કરતા હોવ
ખુબ સમજીને બીજાની સાથે સબંધો બગાડજો
એક‌ ખોટીને એક અધુરી વાત કેટલાય સંબંધ તોડી નાખે છે
જો પતિ પત્ની માટે કાર નો દરવાજો ખોલે
કા તો કાર નવી છે કા તો પત્ની નવી છે કા તો પત્ની બીજાની છે ..
સાહેબ આજે જેનું મોઢું જોવા આપણે તૈયાર નથી
કાલે એના પગે પડવાના દિવસો આવી શકે છે
સાહેબ જિંદગીમાં એટલું ભારે કશું જ નથી હોતું જે હળવું ન થઈ શકે
શરત એ કે આપણે થોડું જતું કરવાનું હોય છે
જીંદગી માં દરેક વ્યક્તિ ને મહત્વ આપો
કારણ કે જે સારા હસે તે સાથ આપશે ને ખરાબ હસે તે શીખ આપશે

દરેકને પોતાના જ્ઞાન નું અભિમાન હોય છે
પરંતુ,કોઈને પોતાના અભિમાન નું જ્ઞાન નથી હોતું

જેને પાઘડી સમજીને માથે બેસાડ્યા હોય છે ને.
સાહેબ એ જ ઘણી વાર પગલુછણીયા નીકળે છે

તમારી વાણી વિચાર. અને વર્તન જ નક્કી કરશે કે
સામેનું પાત્ર ફરીયાદ કરશે કે ફરીયાદ

હર પ્રણયની વાર્તા ના અંત નોખા હોય છે
ક્યાંક આંસુ, તો ક્યાંક કંકુ ચોખા હોય છે
પેન ખોવાઈ જાય તો નવી લઇ શકાય
પણ પેન નું ઢાંકણું ખોવાઈ જાય તો નવું ના લઇ શકાય
એટલે જીવન માં એક વાત ખાસ યાદ રાખજો
પેન હંમેશા ટીચુક ટીચુક વાળી જ લેવાની

માણસ ભગવાનની પૂજા નથી કરતો પરંતુ,
તેમની મૂર્તિમાં છુપાયેલી પોતાની મહત્વાકાંક્ષાની પૂજા કરે છે.

સંઘર્ષ તમને થકવાડે જરૂર છે,
પણ અંદરથી મજબૂત બનાવે છે અને,
સંઘર્ષ છે તો સફળતા છે

જિંદગીમાં કોઈ વસ્તુનો અંત નથી હોતો,
હંમેશા નવી શરૂઆત તમારી રાહ જોતી હોય છે

જિંદગીમાં એક મિત્ર એવો પણ હોવો જોઈએ,
જે કોઈ કારણ વગર હાલચાલ પૂછતો રહેતો હોય
વ્હેંચાતા વ્હેંચાતા છેલ્લે,હું (અહમ્) જ વધ્યો એ કોઈએ ના લીધો
કેમ કે એ, બધા પાસે હતો

ખરાબ સમયમાં જ સૌનો અસલી રંગ દેખાય છે.
દિવસના અજવાળામાં તો પાણી પણ ચાંદી જેવું લાગે છે

જિંદગીમાં એક મિત્ર એવો પણ હોવો જોઈએ
જે કોઈ કારણ વગર હાલચાલ પૂછતો રહેતો હોય

ખૂબ દૂર સુધી જવું પડે,
ફક્ત એ જાણવા માટે કે આપણી
નજીક કોણ છે

સમસ્યા વિશે વિચારશો તો બેચેની વધશે
પણ સમાધાન વિશે વિચારશો તો નવો માર્ગ મળશે

કોઈ વ્યક્તિ ને શોખ ન હોય કે પોતે ખરાબ બને
પણ તે થાકી જાય છે સારો બની બની ને
કેમ કે એ કડવું છે પણ સત્ય છે
સારા માણસો નો ઉપયોગ વધારે થાય છેદરિયો વિશાળ છે પણ આપણને એટલું જ પાણી મળશે
જેટલી આપણી હથેળી છે,
એવી જ રીતે કુદરત ની કૃપા અગણિત છે
પણ કૃપા એટલી જ મળશે જેટલી આપણી શ્રદ્ધા હશે

કોઈ પણ કામ પોતાની કાયા ના કલ્યાણ માટે કરવું
દેખાડવા માટે નહી પછી ભલે એ દાન હોય ભક્તિ હોય કે ભણતર

તમારું કર્મ જ તમારી સાચી ઓળખાણ છે,
બાકી એક નામના હજારો લોકો હોય છે આ દુનિયામાં

જેમ જેમ કળયુગ આવશે તેમ તેમ માણસ મતલબી થતો જશે,
જરૂરીયાત સમયે તમારા પગ પકડશે
અને જરૂરીયાત નહિ હોય ત્યારે તમને ઓળખશે પણ નહિ.

સમય સંજોગ પ્રમાણે જીવી લઉ છું,સાહેબ
સવારે નીકળું છું ઇચ્છાઓ ને વેચવા માટે
સાંજે સપનાઓ ખરીદી લઉ છું
કોઈ ની જીંદગી બગાડી પોતાની જીંદગી સુધારવી તેની સજા આજે નહીં તો ? કાલે મળે છે જરૂર
વિચાર અને માન્યતાઓથી જ્યારે
મન મુક્ત થાય પછી તે સક્રિય બને છે…
મહાન થવું એ તો સામાન્ય બાબત છે,
પરંતુ સામાન્ય થઈને રહેવું
એ ખરેખર મહાન વાત છે 


ગભરાયા વગર સંઘર્ષ કરતા
રહો કેમકે સંઘર્ષ દરમિયાન જ
માણસ એકલો હોય છે સફળતા
મળ્યા પછી આખી દુનિયા
તેની સાથે હોય છે...

તમારી કુશળતા પર દરેક વ્યક્તિ ત્યાં
સુધી ભરોસો નહીં કરે જ્યાં સુધી તમે
”સફળ” નહીં બનો. 
બે મત નથી એક જ મત છે કે આ
સંસાર રમત છે જૂઠો જીતે અને સાચો
હારે એવી બાજીનું નામ જગત છે..!



જિંદગી જેવી મળી છે તેવી માણી લ્યો,
જિંદગી જીવવામાં મજા છે,
ફરિયાદો કરવામાં નહીં.
વ્યક્તિ ને સમજવા માટે દર વખતે
ભાષાની જરૂરત નથી હોતી એનું
વર્તન પણ, ઘણું બધું કહી દે છે.
નીતિ સાચી હશે તો નસીબ ક્યારે પણ
ખરાબ નહીં થાય... બીજો માણસ
આપણામાં વિશ્વાસ મૂકી શકે,
એ જ જીવનની સૌથી મોટી સફળતા છે..!

શિક્ષણ તો શાળા કોલેજ 
માંથી મળે છે સાહેબ પણ સંસ્કાર 
તો પરિવાર માંથી જ આવે છે.

જીવન નો આનંદ માણવો હોય તો
તમારા જીવનને બીજા ની સાથે સરખાવો
નહીં, કેમ કે આજે માનવી પોતાના દુ:ખ થી
જેટલો દુઃખી નથી, તેના કરતાં

વધારે બીજાના સુખથી દુઃખી થાય છે
સંબંધો સુંદર રાખવા હોય તો ઉંડાણ,
સુધી રાખો સાહેબ કેમ કે મોતી
ક્યારેય કિનારા પર નથી હોતા!

સમજણ સુવિચાર 


દરેકને પોતાના જ્ઞાનનું અભિમાન હોય છે
અફસોસ કોઈને પોતાના અભિમાનનું જ્ઞાન નથી હોતું

જિંદગીમાં થોડું જતું કરતા શીખો
જિંદગી હળવી અનુભવશો

અપેક્ષાના અંત બાદ જ
શાંતિની શરૂઆત થાય છે


નાની નાની વાતોને
મોટી ના કરો
એનાથી આપણી જિંદગી નાની થઈ જાય છે
હસતા મોઢે દુઃખ સહન કરાવી દે
બસ એનું જ નામ જિંદગી

મલાઈ વગરનું દૂધ નકામું
એમ ભલાઈ વગરનું જીવન નકામું

પહેલા એકલા રહેવામાં ડર લાગતો,
હવે સમજાય છે કે,
એકલા રહેવામાં જ સુકુન છેઉદાસ રહેવાની વધુ પડતી આદત સારી નથી,
હસતા રહો અને હસાવતા રહો
કેમ કે જિંદગી તમારી છે

જવાબદારી ક્યારેય ઉંમર જોઈને નથી આવતી,
પણ હા જ્યારે પણ આવે,
તમારા ખભા મજબૂત કરી નાખે છે

યોગ્ય સમયે પીધેલા કડવા ઘૂંટ,
હંમેશા જિંદગીને મધુર બનાવે છેહવે રાહ છે,
જિંદગીના પુસ્તકનાં છેલ્લા પન્નાઓની,
સાંભળ્યું છે કે અંતમાં બધું ઠીક થઈ જાય છે

જો જીવનમાં કંઈક મેળવવું હોય
તો રીત બદલો ઇરાદો નહીં

લાભ જેમ જેમ વધતો રહેશે
એમ એમ લોભ પણ વધતો રહેશે

સમડીની ઉડવાની ઝડપ જોઈને,
ચકલી ક્યારેય ડિપ્રેશનમાં નથી આવતી
મન ભરીને જીવો
મનમાં ભરીને નહીં
જિંદગી આસાન નથી હોતી,
તેને આસાન બનાવવી પડે છે
થોડી અંદાજથી અને થોડી નજરઅંદાજથી

જોખમ અને ઝખમ,
આ બંનેનો સરવાળો એટલે જિંદગી

દુ:ખ આવ્યું છે અને આવતું રહેશે,
છતાં સવારે સુખ શોધવા નીકળી જવું
એનું નામ જિંદગી

લાઈફને એટલી Seriously ન લો કે,
જીવવાની હળવાશ જ મેહસુસ ન થાય
જિંદગી જે શીખવે તે શીખી લેવાય,
કયો પાઠ ક્યારે કામ લાગી જાય કોને ખબર

જિંદગીની કસોટીમાંથી ઘણા સંબંધો પસાર થાય છે,

અમુક નીકળે છે સાચું સોનું
તો અમુકના પાણી મપાય જાય છે

શતરંજ હોય કે પછી જિંદગી,
જીતવા માટે ધીરજ રાખવી પડે છે દોસ્ત

એક સંતોષપૂણૅ જિંદગી જીવવા માટે એ સ્વીકાર કરવો જરૂરી છે કે,
બધું બધાને નથી મળતું
જ્યારે તમારો સમય ખરાબ હોય છે,
ત્યારે લોકો તમારો હાથ નહીં,
ભૂલો પકડતા હોય છે

જ્યારે તમારો સમય ખરાબ હોય છે
ત્યારે લોકો તમારો હાથ નહીં,
ભૂલો પકડતા હોય છે

જીવનમાં ઘણી ખારાશ ગટગટાવવી પડે છે,
એમને એમ દરિયાદિલ ના થવાય

જિંદગીનો સ્વાદ કંઈક એવો થઈ ગયો છે કે,
પ્રોબ્લમ વગરનો દિવસ
મીઠા વગરના શાક જેવો લાગે છે
જિંદગીની સફરમાં એટલું જ શીખ્યો છું,
કે સાથ કોઈક જ આપે છે પણ,
ધક્કો મારવા બધા તૈયાર બેઠા છે

જિંદગીમાં અનુભવે સમજાવ્યું કે,
તમારામાં સંચાલનની આવડત હોવી જોઈએ,
બાકી ભણેલાં તો ભાડે પણ મળે

જિંદગીમાં અનુભવે સમજાવ્યું કે,
તમારામાં સંચાલનની આવડત હોવી જોઈએ,
બાકી ભણેલાં તો ભાડે પણ મળે

માણસ ભલે દુ:ખમાં લાગણીની વાતો કરતો હોય,
પણ સુખમાં બુદ્ધિની વાતો કરતો થઈ જાય છે
દયમાં સંઘર્ષ અને હોઠો પર સ્મિત,
એ જ તો ખરા જીવનની જીત

અનુભવ થાય તો જ ખબર પડે,
બાકી કોઈની સલાહ પણ મનમાં ખટકે છે

જે થાય એ સારા માટે જ થાય છે,
બસ આના સહારે જ આખી જિંદગી નીકળી જાય છે

જિંદગી ત્યારે સારી લાગે છે,
જ્યારે જીવનમાં આપણે ખુશ હોઈએહજી પણ પાતળા કપડા થી સુરજ ને એ હંફાવે છે,
મારી “મા” પાલવ એટલો દમદાર રાખે છે.

“માઁ” સારી રોનક દેખલી જમાને કી મગર,
જો સુકુન તેરે “પહલુ” મેં હૈ વો કહી ભી નહિ.

આંખે ખુલી જબ પહલી દફા તેરા હી ચેહરા દિખા,
જિંદગી કા હર લમ્હા જીના તુજસે હી સીખા “મા”.

સાહેબ, આ દુનિયામાં વગર સ્વાર્થે જો આપણે કોઈ પ્રેમ કરતુ હોય ને
તો એ આપણી “મા” છે.
હું જે કઈ પણ છું અથવા હોવાની આશા રાખું છું,
તેનો શ્રેય ફક્ત મારી મા ને જ જાય છે.

મને દુ:ખી દેખી દુ:ખી કોણ થાતું,
મહા હેતવાળી દયાળી જ માં તું. – કવિ દલપતરામ

હતો હું સૂતો પારણે પુત્ર નાનો,
રડું છેક તો રાખતું કોણ છાનો.

શૈશવ ના અતીતના દ્રશ્યો ની યાદી છે મા
અખ્ખલિત વહેતા પ્રેમ નું ઝરણું છે મા

જીવન ની સુરીલા સ્વરોની સરવાણી છે મા
જીવન નાં સોનેરી શમણાં ઑ ને સંવારે છે મા
બધાજ સફળ માણસો માં એક વાત ખુબજ સામાન્ય છે કે તેઓ ક્યારેય પોતાની મંઝિલ થી નથી ભટક્યા.


જ્યાં સુધી તમે સફળ નહીં બનો ત્યાં સુધી તમારી વાત માં દુનિયા ને કોઈ રસ હોતો નથી.

જો મહેનત તમારી આદત નહીં બને ત્યાં સુધી સફળતા પ્રાપ્ત કરવી મુશ્કેલ છે.

“ખામીઓ ભલે હોય તમારામાં, પણ વિશ્વાસ રાખો કે,તમે બીજા બધા કરતા ખૂબ સારું કરવાની ક્ષમતા ધરાવો છો.”

જો સફળ થવું હોય તો સફળ થયેલા વ્યક્તિ ની જેમ વિચારો.

” જો તમને આજે કોઈ વસ્તુ લક્ષ્ય ને પ્રાપ્ત કરવા માટે અડચણ બનતી હોય તો તેને તમારી તાકાત બનાવવી જોઈએ.”
માણસ બંને હાલતમાં મજબુર છે,
દુઃખથી ભાગી નથી શકતો અને
ખુશીને ખરીદી નથી શકતો.

કાયમ આનંદ માં રહેવા માટે,
સુવિધાઓ ની નહીં પણ
સમજણની જરૂર છે.…!

મન માં પવિત્રતા અને પાયા માં નીતી
હશે તો. જીવન માં પરિક્ષા આવી શકે
પરંતુ સમસ્યા તો નહીં જ આવે.

જેને વિવાદ કરવો છે, તેની પાસે પક્ષ છે,
જેને વિકાસ કરવો છે, તેની પાસે પોતાનું લક્ષ્ય છે
મહત્વનું એ નથી કે તમારી ઉંમર કેટલી છે,
મહત્વનું છે કે તમે કઈ ઉંમર ના વિચાર રાખો છો.

સમય એટલો સરસ પસાર કરો કે યાદ કરો
ત્યારે ખશી થાય અફસોસ નહીં!

હમેશાં મહેનત કરતાં રહો, કાં તો જીત મળશે,
કાં તો જીતવાની રીત મળશે.

તમને સમજવાનો પ્રયાસ એ વ્યક્તિ જ કરશે..
જે તમારી સાથે લાગણીથી જોડાયેલ હશે..!!

નિષ્ફળતા મેળવ્યા બાદ હિંમત 
રાખવી સહેલી છે. પરંતુ સફળતા 
મેળવ્યા પછી નમ્રતા રાખવી બહુજ
મુશ્કેલ હોય છે.

સુવિચાર અને તેનો અર્થ 

વ્યક્તિએ ક્યારેય તકની રાહ ન જોવી જોઈએ.
કેમ કે જે આજે છે તે જ સૌથી મોટી તક છે.



ખોટી રીત અપનાવીને સફળ થવાથી ઘણું સારું છે,
સાચી રીત અપનાવીને નિષ્ફળ થઈ જવું.

એકલા છો તો…
વિચારો પર નિયંત્રણ રાખો
અને
સૌની સાથે છો તો..
જીભ પર નિયંત્રણ રાખો…
“પોતાના પર ભરોસો રાખજો
અહીં સુધી આવ્યા છો તો આગળ પણ જશો. ”



“સફળતા હાથની રેખાઓમાં નહીં
માથા પર પરસેવાથી મળે છે. ”

જ્યારે દુનિયા આપણને કહે છે કે હાર માની લો,
તે સમયે આશા આપણને કાનમાં કહે છે, ફરી એક વખત પ્રયાસ કરી લો.

દુનિયાનો ડર નથી,
જે તને ઉડવાથી રોકે છે.
કેદ છે તું પોતાના જ દૃશ્ટિકોણના પાંજરામાં…
જીતનારા કંઈ અલગ વસ્તુઓ નથી કરતા,
વસ્તુઓને અલગ રીતે કરે છે…

જે વ્યક્તિ સત્ય માટે “અડગ” છે,
તેની સાથે પરમાત્મા “ઊભા” છે..!! 🙏
જેટલો મુશ્કેલ સંઘર્ષ હશે,
જીત એટલી જ શાનદાર હશે.

માત્ર સપના જોવાથી કંઈ થતું નથી
સફળતા પ્રયાસોથી મળે છે.

જે લોકો પડી જવાથી ડરે છે,
તેઓ ક્યારેય ઊંચા ઉડી શકતા નથી.

Advertisement

“વિચાર જ્યાં સુધી નીચા છે
જીવન ત્યાં સુધી જંગ જ છે.”

“એકાંતમાં કઠોર પરિશ્રમ કરો
તમારી સફળતા ઘોંઘાટ મચાવી દેશે.”

સફળતાનો રસ્તો ઇમાનદારીના પાટા પરથી જ પસાર થાય છે
જે ભવિષ્યનો ભય નથી રાખતો,
એ જ વર્તમાનનો આનંદ માણી શકે છે !!

જીવનમાં ક્યારેય ‘FAIL’ થાવ ને તો મૂંઝાતા નહીં,
કેમ કે ‘FAIL’ અર્થ એ છે કે
“First Attempt In Learning” (Gujarati Suvichar)

જો બધા તમારા થી ખુશ છે તો નક્કી તમે જીવનમાં ઘણું કોમ્પરોમાઇઝ કર્યું છે
અને, જો તમે બધા થી ખુશ છો…તો નક્કી તમે જીવનમાં ઘણું જતું કર્યું છે.


“સમય” પણ શીખવે છે
અને
“શિક્ષક” પણ શીખવે છે.
બંને માં ફર્ક ફક્ત એજ છે કે,
“શિક્ષક” શીખવાડી ને પરિક્ષા લે છે
અને
“સમય” પરિક્ષા લઇ ને શીખવે છે.

સાચા સંબંધો તો મુશ્કેલીમાં જ બને છે,
બાકી જલસા હોય ત્યારે તો
આખું જગત બાજુમાં જ મળે છે.
જીવાઈ ગયેલી જીંદગીનો થોડોક થાક તો છે જ
પણ એમાં બાકી રહેલી જીંદગીનો શું વાંક છે.

જેની લાગણી મળી છે એને પામી લેજો
જીંદગી મા થોડુ જતૂ કરીને હસતા શિખી લેજો
મળશે દુનીયા મા કેટલાય અપરીચીત લોકો
પણ જે તમારા બની જાય એમને સાચવી લેજો

દોસ્તી ની તો કોઈ વ્યાખ્યા હોતી હશે,
હાથ ફેલાવીએ ને હૈયું આપી દે એ “મિત્ર”.

સમયની સાથે બદલાઈ જાવ અથવા સમયને બદલતા શીખો, ક્યાં સુધી મજબુરીઓ ગણાવતા રહેશો, ક્યારેક તો સામા પવને દોડતા શીખો.

જીદંગી ના અમુક વણાંક એવા હોય છે
જ્યા સત્ય અને સમજણ હોવા છતાં નિર્ણય લઈ શકાતો નથી.
દુનિયા સમજે કે ના સમજે તમે સમજી જાવ,
      જીત ના બેજ માર્ગ છે.
            “ખમીજાવ”
                 કા
             “નમીજાવ”.

કોઈ ને સારુ કહેવા મા મજા છે…!!
કોઈ ને સાચુ કહેવા મા મજા છે…!!
પણ
કીધા વગર બધુ સમજી જાય તેની…!!
સાથે રહેવામા અલગ જ મજા છે…!!

કુદરત પણ કમાલ કરે છે.
આંખો બ્લેક એન્ડ વાઈટ આપે છે.
અને સ્વપ્ન રંગીન દેખાડે છે. Good Morning

જીવસો ત્યાં સુધી ઠોકરો લાગ્યા કરશે સાહેબ
પણ ઉઠવું તો એકલા ને જ પડશે 💐
કેમકે જ્યાં સુધી સ્વાસ ચાલે છે ને ત્યાં સુધી કોઈ ખંભો દેવા પણ નય આવે.

આજકાલ લોકો સાચું બતાવવા કરતા ખોટાનું
માર્કેટિંગ વધારે કરે છે, પછી એ લાગણી હોય કે કોઈ વસ્તુ.

થાક દરેક વ્યક્તિને લાગે છે
કોઈકને જિંદગીથી તો
કોઈકને જવાબદારીઓથી
“સપના” તોડજો
પણ
“સંપ” ના તોડતા

ખુશીની પાછળ સંતાયેલો એક આસું,
ગુસ્સાની પાછળ સંતાયેલો પ્રેમ,
અને ચુપ રહેવા પાછળ નું કારણ
અમુક લોકો જ સમજી શકે છે.

ખૂબજ સરસ ગણિત છે દોસ્ત !
વસ્તુ હોય કે સંબંધ..
વિકલ્પ વધે એટલે કિંમત આપોઆપ ઘટતી જાય છે.

“કર્મ” જ “આપણા જીવનમાં”
“કઠપૂતળીનો ખેલ” કરાવે છે.
બાકી
“જીવનના રંગમંચ” ઉપર
કોઈપણ “કલાકાર નબળો” નથી હોતો.
“માટીના દીવા” જેવું “આપણું જીવન” છે,
“તેલ ખતમ તો ખેલ ખતમ.”

ઈશ્વર કરતા માઁ બાપ મોટા હોય છે….
કારણ કે…….
ઈશ્વર સુખ અને દુઃખ બન્ને આપે…..
પણ…..
માઁ-બાપ તો ફક્ત સુખ જ આપે. Best Gujarati Suvichar

ક્યાંક ઉજરડા તો ક્યાંક મલમ મળશે, સંબંધે સંબંધે થોડો ફરક મળશે,
નિભાવશો સંબંધ સ્નેહથી તો ક્યાંક લક્ષ્મણ તો ક્યાંક સુદામા મળશે.

અમુલ્ય સબંધો” સાથે ધન દોલતની તુલના કદાપી ન જ કરવી.
કારણ કે,
પૈસા બે દિવસ કામ આવે છે
જ્યારે સબંધો આખી જીંદગી કામ આવે છે.

જે મનુષ્ય ના હૃદયમાં સાચી માનવતા હોય તેની વિચારધારા હમેશા એવી જ હોય કે,
“મને મળેલું દુઃખ કોઈને ન મળે…
અને,
મને મળેલું સુખ બધાને મળે…”

જિંદગી ની “સફર” માં અનેક “લોકો” મળે છે
કોઇ આપણો “ફાયદો” ઉઠાવે છે
કોઇ આપણને “આધાર” આપે છે
ફરક એટલો જ છે કે”
ફાયદો લેનારો “મગજ” માં રહે છે
અને “આધાર” આપનારો હ્રદય માં બિરાજે છે

સાચો માણસ એજ છે જે નાના માણસોની કદર કરે,
કેમ કે દિલ તો બધા પાસે હોય છે પણ દિલદાર બધા નથી હોતા !🌿🌹

હજારો સંબંધ રાખવા એ કોઈ મોટી વાત નથી,
પરંતુ….
એક સંબંધ ઈમાનદારીથી નિભાવવો એ ખૂબ મોટી વાત છે !

જેટલું મોટું સપનું હસે ને
એટલી મોટી તકલીફ હસે
અને,
જેટલી મોટી તકલીફ હસે ને
સાહેબ
એટલી જ મોટી
સફળતા હસે….❤.

જીવન માં કાચ અને પડછાયા જેવા દોસ્ત રાખો,,,
”કારણકે”
કાચ કયારેય ખોટું નહી બોલે અને પડછાયો કયારેય સાથ નહીં છોડે. Gujarati Quotes

ઉંચાઈ પામવા કયારેય મૂળથી ઉખડી ન જવું.
સાહેબ
ભલે વૃક્ષો નથી આપણે છતાં સૂકાતા વાર નહિ લાગે.

“સમય” અને “સમજણ” નસીબદાર માણસો પાસેજ એક સાથે આવે છે,
કારણકે સમય” હોય છે
ત્યારે “સમજણ નથી હોતી અને,
“સમજણ” આવે છે ત્યારે “સમય” ચાલ્યો ગયો હોય છે.

બુદ્ધિશાળી તો દુનિયામાં બધા જ લોકો હોય છે સાહેબ…,
બસ લાગણી અને વિશ્વાસમાં જ છેતરાય છે.

ના વિચારો આટલુ જીદંગી વિશે,
સાહેબ,
જેણે આપી હશે તેણે
કંઈક તો વિચાયુઁ હશેને

જે વ્યક્તિ માત્ર
તમારી ખુશી માટે હાર માની લે,
એ વ્યક્તિ સામે તમે ક્યારેય
જીતી નથી શક્તા.💐

થોડા લાગણી ભર્યા સબંધોની તરસ છે,
બાકી તો ઝિંદગી બહુ સરસ છે..
ટુંકૂ ને ટચ
“માણો તો મોજ છે બાકી
ઉપાદી તો રોજ છે

તારું સ્વર્ગ તારી માતાના ચરણોની નીચે છે.

સૌછયો વેડફી દેતાં ના ના સુંદરતા મળે, સૌદ્ય પામતાં પહેલાં સુંદર બનવું પડે.

છાનું છપનું ભલું કરજો અને કોર્તિનું રૂપ ધારણ કરે ત્યારે સંકોચ પામજે.

તક ભાગ્યે જ કોઈક ને બીજી વાર મળે છે.

મિત્રતા અને શત્રુતાના ભાવ તો વાદળાં જેવા છે, જે દરેક ક્ષણે બદલાયા કરે છે.

એક નાનડડા ફૂલનું સર્જન કરવું એ યુગોનો પરિશ્રમ.
જેને ધીરજ છે અને શ્રમથી જે ગભરાતો નથી અને સફળતા તેની દાસી બનીને રહે છે.

શબ્દોમાં શક્તિ તથા મનમાં ભક્તિ જોઈએ.

શ્રદ્ધા પત્ની છે અને સત્ય પતિ. શ્રદ્ધા અને સત્યના આ ઉત્તમ જોડાથી મનુષ્ય સ્વર્ગ પણ જીતી શકે છે.

હરીફ એ શત્રુ નથી, એની નિંદા ન કરો, એની પણ પ્રશંસા કરો.


રાક્ષસ પણ પોતાના સ્વાર્થ માટે ઈતિહાસ અને પુરાણનું પ્રમાણ આપી શકે છે.

નમન નમનમાં ફર્ક છે, બહુ નમે નાદાન.

કદર સુવિચાર 


જે આનંદ આપણે મેળવીએ છીએ તેનો થાક લાગે છે, 
પરંતુ જે આનંદ આપણે બીજાને આપીએ છીએ તેનો થાક લાગતો નથી......//



જિંદગી માણસ ને ચાન્સ આપે છે,

માણસ ને ચોઈસ નથી આપતી.....//



જીવન ડોકટરની ગોળી સાથે નહીં,

પણ મિત્રોની ટોળી સાથે જીવવાનું હોય છે.....//



જિંદગી મને રોજ શીખવે કે જીવતા શીખ

એક સંધાતા તેર તૂટે તો પણ સિવતા શીખ.....//



તમારી કુશળતા પર દરેક વ્યક્તિ ત્યાં સુધી ભરોસો નહીં કરે,

"જ્યાં સુધી તમે" 'સફળ' નહીં બનો.....//



છેતરાયેલ અને ઘડાયેલ

ક્યારેય પાછા પડતાં નથી.....//



કિસ્મતમાં લખેલું તો.

એક દિવસ મળી જ જશે.

હે ઈશ્વર આપવું હોય તો એ આપ,

જે નસીબમાં જ નથી.....//



તૂટતા સંબધ ની

દોરી દેખાય તો જરાક તપાસી લેજો

કાતર કદાચ પોતાના થી જ તો નથી લાગી ને

ઘણી વાર એવું બનતું હોય છે એ પાછળ હાથ

સામે વાળા નો જ નથી હોતો.....//



જ્યારે તમને લાગે કે બધું તમારી વિરુદ્ધ થઈ રહ્યું છે, ત્યારે યાદ રાખો કે વિમાનને

ઉપર જવા માટે પવનની વિરુદ્ધ જવું પડે છે, નહીં કે પવન સાથે.....//



મૂળ વગરના વૃક્ષ,

ને વિશ્વાસ વગર ના સબંધ,

વધુ સમય ટકતા નથી....//
ભાગ્ય અને કર્મ
નસીબ અને પ્રયત્ન

બને એક જ વસ્તુ છે,

જેમ કાલનું દૂધ આજે દહીં બને છે

તેમ ભૂતકાળના કર્મો

આજે નસીબ બનીને પ્રગટ થાય છે....//



કાં તો સાવ ઓગળી જવું,

કાં તો સાવ ઠરી જવું,

પ્રેમ માં વચ્ચેના રસ્તા નથી હોતા.....//



દુનિયા શુ કહે,

એનો વિચાર ના કરતા,

તમારુ દિલ કહે એ કરજો,

કરણ કે દુનિયા પારકી છે,

અને દિલ પોતાનુ.....//     



જિંદગીને જાણવા કરતા માણવાનું વધારે રાખો,

કારણ કે જયારે જાણી લેશો ત્યારે ખ્યાલ આવશે

કે માણવાનો સમય તો જાણવામાં જ નીકળી ગયો...../



અંદરથી સળગતો હોય એની જોડે બેસવા જજો,

લાશ સળગ્યા પછીનું બેસણું “વેસ્ટ ઓફ ટાઇમ” છે.....//



ભુલી જવુ અને ભુલાવી દેવુ,

આ બધુ તો મગજ નું કામ છે.

તમે તો દિલમાં રહો છો,

ચિંતા ના કરતા.....//



સંબધ એ નથી

કે તમે કોની પાસે કેટલું સુખ મેળવો છો,

સંબધ તો એ છે કે તમે કોના વગર

કેટલી એકલતા અનુભવો છો.....//



કિંમતી તો ઘણુ બધુ હોય છે જીવન માં

પણ દરેક વસ્તુ ની કિંમત ફકત

સમય જ સમજાવી શકે છે.....//



વ્યક્તિ ને સમજવા માટે દર વખતે ભાષાની જરૂરત નથી હોતી,

એનું વર્તન પણ ઘણું બધું કહી દે છે.....//



કદર હોય કે કિંમત

બહાર ના જ કરે,

ઘર ના તો ખાલી સંભળાવે.....// 
સમજો તો સારું

ના સમજો તો

એ તમારું બહાનું ....//



મેં એને પૂછ્યું કેવી રીતે નીકળી જાય

એક પળ માં જીવ,

એને ચાલતા ચાલતા પકડેલો હાથ છોડી દીધો.....//



માટી જો ચંમ્પલને ચોટીને આવે તો તે ઘરના ઉંમરા સુધી જ આવી શકે છે,

પણ જો એમાટલું બનીને આવે તો ઘરના પણિયારે પુજાય છે,

ઍમ વ્યક્તિનું નહીં પણ વ્યક્તિ ના “ઘડતર” નું મહત્વ છે.....//



ભૂખ લાગે ત્યારે ખાવું તે પ્રકૃતિ છે,

પારકાનું પડાવીને ખાવું તે વિકૃતિ છે, 

ભૂખ્યા રહીને બીજાને ખવડાવવું તે સંસ્કૃતિ છે.....//



બીજા નુ પણી ત્યરે જ માપવુ,

જ્યારે ખુદ ને તરતા આવડતુ હોય......// 



ભુલ અને ઇશ્વર,

માનો તો જ દેખાય......//  



જીવી લઈએ એ જ જિંદગી,

વિતે એને વખત કહેવાય.....//



લાખ રૂપિયા ની ઘડિયાળ ભલેને આપણા હાથમાં હોય,

પણ સમય તો પ્રભુ ના હાથમાં જ છે.....//



અત્યારની પરિસ્થિતિ પ્રમાણે,

મનથી જો મહેમાન થવાય ને,

તો સગાનું ઝુંપડુ પણ મહેલ લાગે.....//



જે માણસ તમને રડવા માટે

ખભો આપે છે ને સાહેબ

એ જ માણસ પાસે રડવા માટે

કોઈનો ખભો નથી હોતો.....//
દુનિયા માં ઘણા ઓછા લોકો હોય છે,

એવા જે જેવા દેખાય છે એ એવા જ હોય છે.....//



જો પડછાયો કદ કરતાં અને..

વાતો હેસીયત કરતા..

મોટી થવા લાગે ત્યારે સમજવું કે..

સુરજ આથમવાનો સમય થયો છે.....//



કોઈની ભૂલ હોય તો

શુભચિંતક બની કાનમાં કહેજો,

ગામમાં નહીં…..//



કેટલી ધીરજ હશે એ ટપાલ ના જમાના મા‍‍,

આજે બે મિનિટ મોડો રીપ્લાય આપી એ તો 

લોકો ને શક થવા લાગે છે.....//



હૃદય પર જો પ્રભુનું આસન હોય અને મન પર જ પ્રભુનું શાસન,

હોય તેનું જીવન હંમેશા વૃંદાવન હોય.....//



મુશ્કેલ સમયમાં સાથ 

આપવાના બદલે જ્ઞાન આપે,

એવા લોકોથી હંમેશા દુર રહેવું.....//



કિસ્મતમાં લખેલું તો

એક દિવસ મળી જ જશે

હે ઈશ્વર આપવું હોય તો એ આપ

જે નસીબમાં જ નથી.....//



સબંધ વટ કરવાથી નહીં,

વાત કરવાથી સચવાય છે.....//



જીવનમાં તોફાન આવે તે પણ જરૂરી છે,

ખબર તો પડે, કોણ હાથ છોડાવીને ભાગે છે,

ને કોણ હાથ પકડીને સાથે ચાલે.....//



વાણી બતાવી દે છે કે સ્વભાવ કેવો છે,

દલીલ બતાવી દે છે કે જ્ઞાન કેવું છે.....//

કોઈની લાગવગની જરુર નથી

તારી સાથેનો પ્રેમનો કેસ

હું જાતે જ જીતી લઈશ.....//



કોઈ પણ વ્યક્તિ ને ઊંધું સમજતા પહેલા

એક વાર એને સિધી રીતે સમજીલો

કદાચ સબંધ સચવાઈ જાય.....//



સંબંધો માં શક્તિ અને બુદ્ધિ કરતા,

સમજદારી અને ભરોસો વધારે મહત્વના છે.....//



બિના કિતાબો કે જો પઢાઇ શીખી જાતી હૈ, 

ઉસે 'જિંદગી' કહતે હે.....//



સમય અને ભાગ્ય બંને પરિવર્તનશીલ છે,

માટે એના પર ક્યારેય અભિમાન ના કરવું જોઈએ.....//



આ દુનિયા ની

સૌથી મોટી તકલીફ એ છે કે

લોકો સાચું મનમાં બોલે છે

અને ખોટું બુમો પાડી ને બોલે છે....//



એક ઇરછા છે મારી

કે હું હંમેશા તારી છેલ્લી ઇરછા બની ને રહું.....//



જીવનમાં બધું જ મળશે પણ સંબંધો નહીં મળે,

ગુમાવેલા પૈસા ફરી કમાઈ લેવાશે,

ગુમાવેલા સંબંધો નહીં કમાઈ શકો.....//



બીજાની ભૂલ કાઢવા માટે ભેજું જોઈએ, 

અને પોતાની ભૂલ સ્વીકારવા માટે કલેજું જોઈએ, 

સુખી થવા માટે ત્રણ વસ્તુ યાદ રાખવી, 

રડવું નહી લડવું નહી કોઈને નડવું નહી.....//



ભગવાન ત્યારે જ યાદ આવે,

જ્યારે તમારાથી કઈ ના થાય.....//સ્થિતિ ગમે તેવી હોય

પરિસ્થિતિ ને અનુકૂળ રહેવું

નઈ તો પથારી ફરી જતા

વાર નથી લાગતી.....//



જો કોઈ ગેરસમજ હોય

તો એકબીજા ને થોડા સવાલો કરી દેજો,

કેમ કે ખામોશી માં સંબધ મરી જતા હોય છે.....//



કૂંડામાં રહીને વડ વૃક્ષ ના બની શકાય,

મોટા થવું હોય તો જમીન માં ઉતરવું પડે.....//



ઇશ્વર માનવી ને લાયકાત કરતાં વધારે સુખ નથી આપતો, 

પણ સહનશક્તિ કરતાં વધારે દુઃખ પણ આપતો નથી.....//



છેતરાયેલ અને ઘડાયેલ,

ક્યારેય પાછા પડતાં નથી.....//



ભલે આખી દુનિયાની

સિસ્ટમ હેક થઇ જાય

એક વાયરસ થી,

પણ મારા દિલની સિસ્ટમ ને

તો એક તુ જ છે જે હેક કરી દે છે.....//



ઉદાસ લોકો ને જયારે ખુશી મળે છે,

ત્યારે એમના ચેહરા ની

ચમક જ કંઈ અલગ હોય છે.....//



જ્યારે જ્યારે ચુપ રહ્યો છું ત્યારે ત્યારે ‘ લોકોને સારો લાગ્યો છું, 

જ્યારે જ્યારે સત્ય કહ્યું છે ત્યારે – 

પારકા તો દુર,

પોતાનાઓને પણ કડવો ઝેર લાગ્યો.....//



V.I.P લોકો સાથેના સંબંધો માં ફક્ત સલાહ મળશે,
તમારા લેવલ ના લોકો જોડે સબંધ રાખો અડધી રાતે કામ આવશે....//



જિંદગી ને માણો,

લોકો યાદ કરે એવું જીવો.....// 
ગુલાબ તો મારી પાસે પણ છે
સાહેબ પણ એની સુગંધ
બીજા ના નસીબ માં છે.....//



બસ મારા હસવાનું કારણ બની ને રહેજે,

ખાલી જિંદગીમાં જ નહિ,

પણ જિંદગી બની ને રહેજે.....//



ફરિયાદો ની પણ કિમત છે,

બધા ને નથી કરી શકાતી,

હજી તો આવ્યા ત્યાં જ તમે જાવું જાવું કરો છો,

વાત અધૂરી રાખી તમે કાયમ આવું જ કરો છો.....// 



જો સ્ત્રીના પ્રેમ માં જીદ ના હોત,

તો આજે કૃષ્ણના મંદિરમાં એની બાજુમાં 

રાધા ના હોત.....//   



જીવન દુ:ખ નથી આપતુ,

જીવન મા લીધેલ નિર્ણયો દુ:ખ આપે છે.....// 



ખુશ રહેવા માટે ભૂલ ને ભૂલતા શીખો,
પછી એ આપણી હોય કે બીજા કોઈ ની.....//



જખમો જ જીવાડી રહ્યા છે,

સાહેબ .......

બાકી બધા તો રમાડી રહ્યા છે.....//  



ના પૂછતા મને મારા આંસુઓનું કારણ
તમારું જ નામ સાંભળીને
તમને સારું નહીં લાગે.....//



કોણ કહે છે
કે નજદિકીઓ થી જ પ્રેમ વધે છે
અહીં તો દુરી ઓ વધતી ગઈ
અનેં પ્રેમ વધતો ગયો.....//



જીભ ન શબ્દો અને શબ્દો નો વટ,

માણસ નુ મગજ નહી,

એના ખિસ્સા નો ભાર નક્કી કરે છે.....// 
માણસ ભગવાન ની પુજા નથી કરતો, 

પરંતુ તેમની મુર્તિ માં છુપાયેલી 

પોતાની મહત્વાકાંક્ષા ની પુજા કરે છે.....// 



લોકો કહે છે કે,

પૈસા થી બધું ખરીદી શકાય છે, 

તો પૈસા થી કોઈના પર ઉતરી ગયેલ "વિશ્વાસ" ખરીદી બતાવો.....//



કોઈ કામ માટે ભીતરનો અવાજ ના પાડે

તો તે કામ છોડી દેજો.....//



જેને જોવા માત્રથી
ખુશીનો અહેસાસ થાય
એને જ તો વહાલા
નિર્દોષ પ્રેમ કહેવાય.....//



કાશ કોઈ તારો તૂટે
અને હું દુઆ માંગી લઉં
જિંદગી ભર તારો સાથ નહિ
પણ જ્યાં સુધી તું સાથે છે
ત્યાં સુધી ની જિંદગી માંગી લઉં.....//



દર્શન કરવા હોય તો અંદરના મંદીરના કરો,

ઘણુ બધુ જોવા મળશે.....//



પરિવર્તન અનિવાર્ય છે. 

પાણીને પણ તરવું હોય તો બરફ બનવું જ પડે છે.....//



ભૂલ થઇ હોય તો સ્વીકારી લેવી,

એક ભૂલના કારણે વર્ષો જુના સંબંધો પણ બગડી શકે છે.....//



પોતાનો પરીચય જો પોતે જ આપવો પડે

તો સમજવુ કે સફળતા હજુ દુર છે.....//



માઁ થી મોટું કોઈ નથી
કારણ કે માઁ ની માઁ પણ
નાની કહેવાય છે.....//
એમ તો ઘણી ફરિયાદ છે તારા થી,
પણ ભૂલી જવા માટે
તારી એક સ્માઈલ જ કાફી છે.....//



હસી જવાથી,

અને હટી જવાથી,

ઘણા બધા પ્રોબ્લેમ નો અંત આવી જાય છે.....//



લોકો કહે છે પૈસા રાખજો ખરાબ સમય માં કામ આવશે, 

હું કહું છું કે સારા લોકો સાથે રાખજો ખરાબ સમય જ નહીં આવવા દે.....//



જીતવું જ હોય તો કોઈકનું દિલ જીતો,

દુનિયા જીતીને તો સિકંદરે પણ કંઈ ઉખાડી નહોતું લીધું.....//



સુઈ જાય છે બધા
પોતાની કાલ માટે
પણ એ કોઇ નથી વીચારતુ કે
આજે જેનું દિલ દુભાવ્યું
એ સુતા હશે કે નહીં.....//



સંબધ માં જો સારી વાતો ગણસો
અને ખરાબ વાતો ને અવગણસો
તો એ કયારેય નહીં તૂટે....//



પોતાની ઓળખાણ બતાવવા માં સમય બરબાદ ન કરો, 

મહેનત કરો સમય ખુદ તમારી ઓળખાણ બીજાને કરાવશે.....//



સભ્યતાના લીધે રાખેલ મૌન,
ક્યારેક તમને મુર્ખ કે નબળા સાબિત કરે છે.....//



ઈચ્છા હતી કે
એ પણ મને યાદ કરે
મારી જેમ,
પણ એ તો ઈચ્છા હતી અને
ઈચ્છા જ રહી ગઈ.....//



મૂડ સારો હોય
ત્યારે દરેક વ્યક્તિ સારી વાતો કરે છે,
વ્યક્તિ ની ઓળખ ત્યારે થાય
જયારે એનો મૂડ ખરાબ હોય છે.....//
કોઈ ની જીંદગી બગાડી પોતાની જીંદગી સુધારવી, 

તેની સજા આજે નહીં તો કાલે મળે છે જરૂર.....//



અજવાળામાં એકલા ચાલવા કરતા,
અંધારામાં મિત્રો સાથે સફર કરવી સારી.....//



દોસ્તી ની તો
કઈ વ્યાખ્યા હોતી હસે
હાથ ફેલાવીએ ને
હૈયુ આપીદે એ મિત્ર.....//



દરબાર ભરી બેઠી છે મારી લાગણી ઓ
ચર્ચા છે કે તારી ચાહત માં
વધારો કઈ રીતે કરવો.....//



જેની પાસે ધીરજ છે, 

તે જે કાંઈ ઈચ્છા કરે તે પ્રાપ્ત કરી શકે છે.....// 



માર્ગદર્શન જો સાચું હોય ને સાહેબ,
તો દીવાનો પ્રકાશ પણ સૂરજનું કામ કરી જાય છે.....//



જિંદગીમાં
સૌથી વધારે દુ:ખ
બે જ સમયે આવે છે
જેની સાથે પ્રેમ નથી
એની સાથે જીવવું
અને જેની સાથે પ્રેમ છે
એના વગર જીવવું.....//



એમ જ નથી લખાતાં નામ ઇતિહાસ માં સાહેબ,
સારું કામ કરતા
ક્યારેક બદનામી મળે તો સ્વીકારી પણ લેજો.....//



જયારે આપણો સમય જ ખરાબ ચાલતો હોય ત્યારે આપણી
પાસેથી શીખેલા આપણ ને જ સલાહ આપી ને જતા રહે છે.....//



વાત કરવાથી જો વાત બની જતી હોય તો વાત કરી લેવી જોઈએ,
ચૂપ રહેવાથી સંબંધો બગડી જતા હોય છે.....//
જીવનમાં કશુંક મોટું મળે
ત્યારે નાનાને છોડી ન દો
કારણકે સાહેબ
સોયની જરૂર પડે ત્યારે
તલવાર કામ નથી આવતી.....//



100 નિષ્ક્રિય અને દેખાડાનાં સબંધો કરતા
એક સક્રિય અને લાગણીનો સબંધ સારો.....//



દ્વારકા વાળો પણ ઘાયલ થાય સાહેબ, 

જયારે સુદામા જેવા દોસ્ત યાદ આવે.....//



કેટલાક લોકો સાથેના તમારા સબંધો ભગવાન જ ખરાબ કરી નાખે છે,
કારણ કે તે તમારી જિંદગી ખરાબ થાય તેવુ ઈચ્છતા નથી.....//



સ્મિત કરતો ચેહરો
તમારી શાન વધારે છે
પરંતુ સ્મિત સાથે કરેલું કાર્ય
તમારી ઓળખ વધારે છે.....//



દિલ માં જો હિંમત ન હોય
તો પ્રેમ નથી મળતો
ખાલી બેસી રહેવાથી
આટલો મોટો ખજાનો નથી મળતો.....//



કયું ઉડવા વાળું પક્ષી પણ ઘમંડ નથી કરતું કારણ કે, 

એણે પણ ખબર છે કે આકાશમાં બેસવાની જગ્યાનથી હોતી.....//



નજર અંદાઝ તો ઘણું કરવા જેવું હોય છે,

પણ અંદાઝ એવો રાખવો કે બધું નજરમાં રહે છે.....//



પરિવાર અને પેટની ભૂખ
માણસને ઝુકાવે છે,
નહિતર સ્વાભિમાન તો
સુદામાનું પણ ક્યાં ઓછું હતું.....//



જો પગરખાં પગ માં દુઃખ આપતા હોય
તો સમજી લેવું માપના નથી,
એમ જે સંબધ દુઃખ આપતા હોય
તો સમજી લેવું આપણા નથી.....//



ખોટી રીત અપનાવીને સફળ થવાથી ઘણું સારું છે,

સાચી રીત અપનાવીને નિષ્ફળ થઈ જવું.



એકલા છો તો…

વિચારો પર નિયંત્રણ રાખો

અને

સૌની સાથે છો તો..


જીભ પર નિયંત્રણ રાખો…



જેટલો મુશ્કેલ સંઘર્ષ હશે,

જીત એટલી જ શાનદાર હશે.



માત્ર સપના જોવાથી કંઈ થતું નથી

સફળતા પ્રયાસોથી મળે છે.



જે લોકો પડી જવાથી ડરે છે,


તેઓ ક્યારેય ઊંચા ઉડી શકતા નથી.

જીવનમાં જ્યારે તમારી પાસે કંઇ બચ્યું જ ના હોય

ત્યારે તમારું ભવિષ્ય તો બાકી જ હોય.🙏



જ્યારે જ્યારે હું ચુપ રહ્યો છું ત્યારે ત્યારે હું લોકોને સારો લાગ્યો છું ,

જ્યારે જ્યારે હું સત્ય કહ્યું છે ત્યારે પારકા તો દુર પણ પોતાનાઓને પણ હું કડવો ઝેર લાગ્યો છું.



ઇશ્વર માનવી ને લાયકાત કરતાં વધારે સુખ નથી આપતો, અને એ જ ઈશ્વર સહનશક્તિ કરતાં વધારે દુઃખ પણ આપણ ને આપતો નથી.



આપણાં સંબંધમાં જ્યાં બુદ્ધિનું શાસન ચાલે છે ત્યાં ત્યાં સંબંધ હારે છે,

અને જ્યાં હૃદયનું શાસન ચાલે છે

ત્યાં ત્યાં સંબંધ જીતે છે.



બીજાની ભૂલ કાઢવા માટે ભેજું 🧠જોઈએ છે અને પોતાની ભૂલ સ્વીકારવા માટે કલેજું ❤️જોઈએ છે.



સુખી થવા માટે ત્રણ વસ્તુ હમેશાં યાદ રાખવી

રડવું નહી, જરૂર વગર લડવું નહી અને કોઈને નડવું નહી.🙏



બિના કિતાબો 📚 કે જો પઢાઇ શીખી જાતી હૈ , ઉસે જિંદગી કહતે.🙏



માણસ તો એકદમ સિમ્પલ છે, ખાલી માણસાઈ જ કોમ્પ્લિકેટેડ છે.



જીવનમાં ક્યારેક તોફાન આવે તે પણ ખૂબ જરૂરી છે, કારણકે આપણને ખબર તો પડે કોણ હાથ છોડાવીને ભાગે છે, ને કોણ હાથ પકડીને સાથે ચાલે છે.🙏



જો રસ્તો સુંદર હોય તો લક્ષ્ય ની ચિંતા જ કરવી નહિ અને જો લક્ષ્ય સુંદર હોય તો રસ્તાની ચિંતા ક્યારેય કરવી નહિ.



❤️ આપણા હૃદય માં જો પ્રભુનું આસન હોય અને આપણા મન માં પ્રભુનું શાસન હોય તેનું જીવન હંમેશા વૃંદાવન જ હોય. 🙏




આપણ ને જિંદગી મળવી એ તો નસીબની વાત છે, મૃત્યુ મળવું એ સમય સમય ની વાત છે, પણ મૃત્યુ પછી પણ કોઈના હૃદયમાં હમેશાં જીવતાં રહેવું એ જિંદગીમાં કરેલા આપણા કરેલા કર્મની વાત છે





આપણને ભૂખ લાગે ત્યારે ખાવું તે પ્રકૃતિક છે,

પારકાનું પડાવીને ખાવું એ તો વિકૃતિ છે,

અને ભૂખ્યા રહીને બીજાને ખવડાવવું તે તો આપણી સંસ્કૃતિ છે.



⌚લાખો રૂપિયા ની ઘડિયાળ ભલેને આપણા હાથમાં હોય પણ સમય તો પ્રભુ ના હાથમાં જ રેહવાનો છે. 🙏



કૌન કહેતા હૈ કી આદમી અપની કિસ્મત ખુદ હી લિખતા હૈ, અગર યે સચ હોતા તો કિસ્મત મેં દર્દ કૌન લિખતા. 🙏



સફળતા એ તમારો પરિચય આ દુનિયા સાથે કરાવે છે, અને નિષ્ફળતા એ તમને દુનિયાનો પરિચય કરાવે છે.🙏



દરેક વ્યક્તિ ને સમજવા માટે દર વખતે

ભાષાની જરૂરત નથી હોતી સાહેબ, એનું વર્તન પણ ઘણું બધું કહી દે છે. 🙏



પ્રતિજ્ઞા એક જ કાફી છે આપણને મંજિલ સુધી પહોંચાડવા માટે વિકલ્પો તો ઘણાં બધાં મળશે રસ્તો ભૂલવાડવા માટે. 🛣️



જે આનંદ આપણે મેળવીએ છીએ તેનો થાક આપણને લાગે છે,

પરંતુ જે આનંદ આપણે બીજાને આપીએ છીએ તેનો થાક આપણને લાગતો નથી..

પહેલાં બે માણસો ઝગડતા ત્યારે ત્રીજો છોડાવવા આવતો, આજકાલ તો જમાનો એવો આવ્યો કે ત્રીજો માણસ તો વિડીયો ઉતારવા માંડે છે.😅



તમારી કુશળતા પર દરેક વ્યક્તિ

ત્યાં સુધી ભરોસો નહીં કરે

જ્યાં સુધી તમે જીવન માં સફળ નહીં બનો.



કોઈ પણ સાથે સંબંધો કેટલા પણ ખરાબ થઈ જાય તેને તોડીએ નહીં તો સારું રહે,

કેમ કે, પાણી ગમે તેટલું પણ ડોળુ હોય એનાંથી કોઈ ની તરસ ન છીપાવી શકાય તો કંઈ નહીં, પણ આગ તો ઓલવી જ શકાય છે.

પ્રબળ આત્મવિશ્વાસ જ મહાન કાર્યોનો જનક છે.

લખેલા કે બોલેલા શબ્દની શક્તિ કરતાં મને વિચારની શક્તિમાં વધુ શ્રદ્ધા છે.

શરીરના ઘાવ તો દવાથી સારા થઈ જાય છે પણ વાણીના ઘા કદી રૂઝતા નથી.

નિષ્ક્રિય ઊડા જ્ઞાન કરતાં સક્રિય સાદી સમજ મહાન છે.

વૃદ્ધ માનવી હંમેશાં કશુંક નવું શીખવા જેટલો તો યુવાન હોય છે જ.

જીવન એક આશ્ચર્ય શુંખલા છે.

પોતાની ચિંતા ભગવાન પર છોડી દેવાથી વિશ્વાસનો વિકાસ થતો હોય છે.

વાણીનું આભૂષણ ઉત્તમ પ્રકારનું છે, કારણ કે તે કદી ઘસાતું નથી.



Related Posts Direct Link
Gujarati Suvichar Collection Click Here
Gujarati Shayari Collection Click Here
Sharadhanjali in Gujarati Click Here
Bewafa Status Click Here
Birthday Wishesh in Gujarati Click Here
Bewafa Shayari Click Here
Gujarati Attitude Status Click Here
Gujarati Love Status Click Here
Prem Shayari Click Here
Sad Shayari Gujarati Click Here
Good Morning Quotes in Gujarati Click Here
Instagram Bio for Boys Click Here
Faceook Bio for Boys Click Here